શોધખોળ કરો
પાલનપુરના મણિભુવ હોસ્પિટલના લોકરમાંથી 45 કરોડના આભૂષણની ચોરી મામલે અંતે ફરિયાદ નોંધાઇ
પાલનપુરના મણિભુવન હોસ્પિટલના લોકર માંથી 45 કરોડના કિંમતી આભૂષણની ચોરીના મામલે અંતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાલનપુર પોલીસે સમગ્ર મામલે 14 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
![પાલનપુરના મણિભુવ હોસ્પિટલના લોકરમાંથી 45 કરોડના આભૂષણની ચોરી મામલે અંતે ફરિયાદ નોંધાઇ Manipur hospital locker case : police complaint in 45 crore rupees jewelry missing case પાલનપુરના મણિભુવ હોસ્પિટલના લોકરમાંથી 45 કરોડના આભૂષણની ચોરી મામલે અંતે ફરિયાદ નોંધાઇ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/31/024196ff7a3e256237ea4c8cb04e1c5b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
palanpur
પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના મણિભુવન હોસ્પિટલના લોકર માંથી 45 કરોડના કિંમતી આભૂષણની ચોરીના મામલે અંતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પાલનપુર પોલીસે સમગ્ર મામલે 14 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ સંચાલિત પાલનપુરની મણિભુવન હોસ્પિટલમાં રીનોવેશન દરમિયાન 45 કરોડના કિંમતી આભુષણો ગાયબ થયા હતા.
ફરિયાદી પ્રશાંત મહેતાએ કોર્ટનો સહારો લેતા આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં અનેક મોટા બિઝનેસમેનો અને ઉધોગપતિઓના નામ છે. મોટાભાગના આરોપીઓ હાલ મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)