શોધખોળ કરો

મહેસાણામાં સામાન્ય બાબતે ઘરમાં ઘૂસી મહિલાની કરાઇ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?

મહેસાણામાં સામાન્ય બાબતને લઇને મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે

મહેસાણાઃ મહેસાણામાં સામાન્ય બાબતને લઇને મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર, મહેસાણા મહિલા પ્રિન્સિપાલની ફક્ત બે હજાર રૂપિયાને લઇને હત્યા કરવામાં આવ્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી.

વાસ્તવમાં મહિલા પ્રિન્સિપાલની પાડોશમાં રહેતા આરોપી હર્ષ સુથારે પ્રિન્સિપાલના પુત્ર રોનક પટેલ પાસે 2 હજાર રૂપિયા ઉછીના માંગ્યા હતા. પરંતુ રોનક પટેલે રૂપિયા ના આપતા આરોપી હર્ષ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો અને લોખંડનું પાનું માથાના ભાગે મારી મહિલાની હત્યા કરી હતી.

દરમિયાન પુત્ર ઘરે આવતાં તેણે માતાને બચાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે પોતાની માતાને બચાવી શક્યો નહોતો. આરોપીએ મૃતકના પુત્રને પણ પાનું મારતાં તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ અન્ય પાડોશીઓને થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર હર્ષ સુથારને ઝડપી લીધો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી હર્ષની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પતિ-પત્નીના ઝઘડામાં થયેલા ફાયરિંગમાં રોડ પરથી પસાર થતા વ્યક્તિની હત્યા

RAJKOT : રાજકોટમાં પતિ-પત્નીના ઝઘડામાં અને ત્યારબાદ બે પરિવારો વચ્ચે થયેલા ઝઘડામાં રસ્તેથી પસાર થયેલા નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ ઘટના રાજકોટના જામનગર રોડ પર ઘટી હતી. મૂળ ઝઘડો રાજકોટ ફાયર વિભાગમાં ફરજ બજાવતો અરશીલ આરીફ ખોખર અને તેની પત્ની સોનિયા ખોખર વચ્ચે થયૉ હતો. ત્યારબાદ ઝઘડો સોનિયાના મામાના પરિવાર અને સોનિયાના પતિના પરિવાર વચ્ચે થયૉ હતો, જેમાં વચ્ચે પડેલા એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. 

અરશીલ ખોખરે  પત્ની સોનિયાને ચરિત્રની શંકાએ ત્રાંસ આપ્યો 
આ સમગ્ર કેસમાં સોનિયા શેખના જણાવ્યા મુજબ  ફાયર વિભાગમાં ફરજ બજાવતો  તેનો પતિ  અરશીલ આરીફ ખોખર ચરિત્રની શંકા અને અન્ય કારણોથી અવારનવાર માનસિક અને શારીરિક ત્રાંસ ગુજારાતો હતો. અરશીલે  ત્યાં સુધી આરોપ લગાવ્યો કે તેની પત્ની સોનિયાને પોતાના સસરા સાથે પણ આડા સંબંધો છે. અરશીલે  તેની પત્ની સોનિયાને મારીને ઘરેથી કાઢી મૂકી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ

વિડિઓઝ

Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
Embed widget