શોધખોળ કરો

National Safety Day2023: શા માટે મનાવાય છે, રાષ્ટ્રીય સુરક્ષા દિવસ, તેની શરૂઆત ક્યારથી થઇ, શું છે ઇતિહાસ

ભારતમાં દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. શા માટે 4 માર્ચે આ દિવસની ઉજવણી થાય છે. જાણીએ ઇતિહાસ અને મહત્વ

National Safety Day 2023: ભારતમાં દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવે છે. શા માટે 4 માર્ચે આ દિવસની ઉજવણી થાય છે. જાણીએ ઇતિહાસ અને  મહત્વ

દર વર્ષે 4 માર્ચને ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ અકસ્માતોને રોકવા માટે લેવાતા સલામતીનાં પગલાં અંગે જાગૃતિ લાવવાનો છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ  2021માં  આખા અઠવાડિયા માટે ઉજવવામાં આવ્યો હતો.  જે  4 માર્ચથી 10 માર્ચ સુધી ઉજવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસની થીમ

દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માટે નવી થીમ હોય છે. 2021માં  'રોડ સેફ્ટી' થીમ પરથી તેની ઉજવણી થઇ હતી.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસનો ઇતિહાસ

4 માર્ચ 1972માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સ્થાપના દિવસે પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ રાષ્ટ્રીય સ્તરે બિન-લાભકારી, સ્વ-ધિરાણ અને ત્રિપક્ષીય સર્વોચ્ચ સંસ્થા છે.તેની સ્થાપના ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ 1965 ના રોજ સલામતી, આરોગ્ય અને પર્યાવરણ પર સ્વૈચ્છિક ચળવળ પેદા કરવા અને વિકાસ કરવા માટે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય સલામતી દિવસ દરમિયાન, લોકોને ઔદ્યોગિક અકસ્માતો અટકાવવાના માર્ગો વિશે જાગૃત કરવા માટે ઘણા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ખાસ કરીને એવા હજારો સૈનિકોને સમર્પિત છે જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને દેશની સુરક્ષા માટે સરહદો પર તૈનાત છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો

વિડિઓઝ

Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?
Hun To Bolish : હું તો બોલીશ : 'જૂતા છાપ' રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
IND vs SA 3rd ODI: યશસ્વી જયસ્વાલે રચ્યો ઇતિહાસ; વિરાટ, રોહિત અને ગિલ પછી આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો ભારતીય બન્યો
Ahmedabad PMLA Court: પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની જેલ, જપ્ત કરાયેલી સંપત્તિ સરકાર હસ્તક રહેશે
IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો
Shashi Tharoor: શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
શું થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે? પુતિન સાથેના ડિનર બાદ ખુદ આપ્યો આ મોટો જવાબ
Embed widget