શોધખોળ કરો

Nitish Kumar Resign: નીતિશ કુમાર આજે રાજીનામુ આપ્યા બાદ, ભાજપ અને હમના સમર્થનથી 9ની વખત લેશે શપથ

હિન્દુસ્તાની અવમ મોરચા વિધાન પક્ષની બેઠક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં હાજર તમામ ચાર ધારાસભ્યોએ નીતિશ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો

Nitish Kumar Resign:બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે  સવારે રાજભવન જઈને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પોતાનું રાજીનામું સોંપશે અને આજે જ તેઓ  નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વમાં સામેલ નેતાઓ આવી શકે છે.

મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે રાજીનામું આપી શકે છે. જે બાદ નવા સહયોગીઓના સમર્થનના આધારે તેઓ નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ પહેલા તેઓ આઠ વખત પદના શપથ લઈ ચૂક્યા છે.

અમિત શાહ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે

સવારે 10 વાગે મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી દિવસના 11 વાગે રાજભવન જાય તેવી શકયતા છે. ત્યાર બાદ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. નીતિશના નેતૃત્વમાં રચાનારી આગામી સરકારને ભાજપના 78 સભ્યો, JDUના 45, હિન્દુસ્તાની અવમ મોરચાના ચાર અને એક અપક્ષ (કુલ 128)નું સમર્થન મળશે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં સાદી બહુમતી માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.

તેજસ્વી નીતીશ સાથે કાર્યક્રમમાં આવ્યા ન હતા

મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ શનિવારે નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે બક્સર જિલ્લામાં સ્થિત બ્રહ્મેશ્વર સ્થાન મંદિરના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ભાગ લેવાના હતા. તે ન ગયા. બક્સરથી પરત ફર્યા બાદ નીતિશે તે દિવસે વરિષ્ઠ સાથીદારો સાથે બેઠક યોજી હતી.

હમના ચાર ધારાસભ્યનું પણ સમર્થન

હિન્દુસ્તાની અવમ મોરચા વિધાન પક્ષની બેઠક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં હાજર તમામ ચાર ધારાસભ્યોએ નીતિશ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.આ મોરચાના ચાર ધારાસભ્યો નીતિશની સાથે પહેલાથી જ હતા ત્યારે પણ હતા જ્યારે  તેમણે એનડીએ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મોરચાના ધારાસભ્યો સરકારથી અલગ થઈ ગયા હતા. માંઝીના જણાવ્યા અનુસાર, તે સમયે તેમના પર તેમની પાર્ટીને JDUમાં વિલય કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.               

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
કોણ છે જિયાંગ જુએકિન ? પહેલા જ કરી દીધી હતી અમેરિકા-ઇરાન યુદ્ધની ભવિષ્યવાણી, કહેવાય છે ચીનનો નાસ્ત્રેદમસ
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
Embed widget