શોધખોળ કરો

Nitish Kumar Resign: નીતિશ કુમાર આજે રાજીનામુ આપ્યા બાદ, ભાજપ અને હમના સમર્થનથી 9ની વખત લેશે શપથ

હિન્દુસ્તાની અવમ મોરચા વિધાન પક્ષની બેઠક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં હાજર તમામ ચાર ધારાસભ્યોએ નીતિશ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો

Nitish Kumar Resign:બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે  સવારે રાજભવન જઈને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પોતાનું રાજીનામું સોંપશે અને આજે જ તેઓ  નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વમાં સામેલ નેતાઓ આવી શકે છે.

મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે રાજીનામું આપી શકે છે. જે બાદ નવા સહયોગીઓના સમર્થનના આધારે તેઓ નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ પહેલા તેઓ આઠ વખત પદના શપથ લઈ ચૂક્યા છે.

અમિત શાહ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે

સવારે 10 વાગે મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી દિવસના 11 વાગે રાજભવન જાય તેવી શકયતા છે. ત્યાર બાદ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. નીતિશના નેતૃત્વમાં રચાનારી આગામી સરકારને ભાજપના 78 સભ્યો, JDUના 45, હિન્દુસ્તાની અવમ મોરચાના ચાર અને એક અપક્ષ (કુલ 128)નું સમર્થન મળશે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં સાદી બહુમતી માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.

તેજસ્વી નીતીશ સાથે કાર્યક્રમમાં આવ્યા ન હતા

મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ શનિવારે નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે બક્સર જિલ્લામાં સ્થિત બ્રહ્મેશ્વર સ્થાન મંદિરના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ભાગ લેવાના હતા. તે ન ગયા. બક્સરથી પરત ફર્યા બાદ નીતિશે તે દિવસે વરિષ્ઠ સાથીદારો સાથે બેઠક યોજી હતી.

હમના ચાર ધારાસભ્યનું પણ સમર્થન

હિન્દુસ્તાની અવમ મોરચા વિધાન પક્ષની બેઠક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં હાજર તમામ ચાર ધારાસભ્યોએ નીતિશ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.આ મોરચાના ચાર ધારાસભ્યો નીતિશની સાથે પહેલાથી જ હતા ત્યારે પણ હતા જ્યારે  તેમણે એનડીએ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મોરચાના ધારાસભ્યો સરકારથી અલગ થઈ ગયા હતા. માંઝીના જણાવ્યા અનુસાર, તે સમયે તેમના પર તેમની પાર્ટીને JDUમાં વિલય કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.               

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget