શોધખોળ કરો

Rajkot Game Zone fire: ટીઆરપી ગેમઝોનના કર્મચારી મનીષે ઘટનાની ભયંકરતા વર્ણવી, જુઓ વીડિયો

Rajkot Game Zone fire: 25 મેનો  શનિવારનો દિવસ રાજકોટ માટે ભંયકર હતો. ટીઆરપી ગેમ ઝોન ( TRP Game zone)માં લાગેલી આગમાં જીવતા 27 લોકો બળી જતાં અરેરાટી વ્યાપી ગઇ.આગની સૌ પ્રથમ જાણ કરનાર વ્યક્તિએ સમગ્ર ઘટનાની ભયાવહતા વ્યક્ત કરી છે.

Rajkot Game Zone fire:  શનિવાર ટીઆરપી ગેમઝોનમાં હૈયું કંપાવી દેતી ઘટના બની. આ ઘટનાના અનેક વીડિયો આપણે જોયા પરંતુ આ સમગ્ર ઘટનાની જેને સૌથી પહેલા જાણ થઇ તે ગેમ ઝોનનાકામ કરતા એક એક કર્મચારી હતા. . જામનગરમાં રહેતા અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઝોન ( TRP Game zone)માં કામ કરતા મનીષ ખીમસૂર્યાએને આ ઘટનાની સૌથી પહેલા જાણ થઇ. સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હોવાથી તેમણે સમગ્ર ઘટનાની ભયંકરતાને વર્ણવી છે.

જામનગરના મનીષ ખીમસૂર્યાએ આંખે જોયેલી રાજકોટ અગ્નિકાંડની ભયાનકતા વર્ણવી હતી. મનીષે જણાવ્યું કે,  “વેલ્ડીંગના કામ દરમિયાન તણખો ઉડતા  આગ લાગી હતી. આ આગની ઘટનાની સૌથી પહેલા જાણ મને થઇ હતી. આગ એટલી તીવ્ર હતી કે, થોડી જ મિનિટોમાં આગ ભયંકર બની ગઈ હતી.

આગ લાગતા નીચે ઉતરવાનો કોઈ જ રસ્તો નહોતો, સૌથી પહેલા મને ખબર હતી કે આગ લાગી છે. ગેમઝોનના માલિકને મે જાણ કરી  તો તેમણે મને  મને લોકોને બહાર કાઢવા કઢ્યુ હતુ, મેં લગભગ 25 લોકોને સળગતા બહાર કાઢ્યા હતા. બાદ મારા માલિકે મને જીવ બચાવવા માટે મને કુદકો મારવા કહ્યું,                                                                                 

મે બીજા માળેથી કુદકો માર્યો એટલે હું બચી ગયો”

. મનિષ બચી તો ગયો પરંતુ તેમના પણ કે હાથ માથા અને ચહેરા હાડકાને ભારે ઇજા થઇ છે. તેઓ હાલ જામનગર પોતાના ઘરેથી સારવાર લઇ રહ્યા છે. સમગ્ર અગ્નિકાંડમાં ગેમઝોનના મેનેજમેન્ટની ઘોર બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. ચાલુ ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ થતું હતું. અહીં જ્વલિન શીલ પદાર્થના કેન પણ હતા. જ્વલંતશીલ પદાર્થ સહિત  ટાયર, પ્લાસ્ટિક વગેરે વસ્તુઓ આગને વધુ ભડકાવાનું કામ કર્યું અને 27 લોકો જીવતા બળીને ખાક થઇ ગયા. હૃદયને હચમચાલી દેતી આ ઘટનાને લઇને એસઆઇટી તપાસ કરી રહી છે પરંતુ કોઇની બેદરકારીના ભોગ બનેલી એ નિર્દોષ  જિંદગી હવે ક્યારેય પાછી નહિ આવે,  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gujarat Weather Update: આ તારીખથી રાજ્યમાં વાતાવરણ પલટાશે, પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Gold Price Today: સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
સોનાના ભાવમાં મોટો કડાકો, એક જ ઝટકામાં 24 થી 18 કેરેટ સોનું થયું સસ્તું; જાણો 6 ડિસેમ્બરના લેટેસ્ટ રેટ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
Indigo Crisis: ઇન્ડિગો સંકટનું મુખ્ય કારણ શું છે? ક્યા કારણથી ઠપ્પ થઇ ગઇ સિસ્ટમ?
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
Embed widget