શોધખોળ કરો

Rajkot: ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સાંસદ ગેનીબેન ઠાકોર, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા

NSUIના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનથી વાહનોની લાંબી કતારો લાગી હતી.

27 નિર્દોષનો ભોગ લેનારા અગ્નિકાંડમાં હજુ સુધી કોઈ જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ નથી. આજે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવનો પ્રયાસ કર્યો હતો. ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશનર ઓફિસરના ઘેરાવના કાર્યક્રમમાં કોંગ્રેસે 25 મેના અગ્નિકાંડમાં ઈજાગ્રસ્ત યુવકને પણ સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

NSUIના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનથી વાહનોની લાંબી કતારો લાગી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઈ, જેનીબેન ઠુમર, પાલ આંબલિયા, ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા.

વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUIના 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની અટકાયત કરી હતી. રાજકોટ પોલીસે ટિંગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે SITના વડાને બદલવામાં આવે.  SITમાં નિર્લિપ્ત રાય સહિતના અધિકારીઓનો સમાવેશ કરાવવાની માંગ કરાઇ છે. આજના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત અમિત ચાવડા, સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈ, કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્ર કોંગ્રેસના અને NSUIના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. એક તબક્કે તો રસ્તા પર ચક્કાજામ કરી દીધો હતો.  NSUIના પ્રમુખ એસટી બસ પર ચઢી જઈ વાહન વ્યવહાર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.  કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોના ચક્કાજામ બાદ પોલીસ પણ એકશનમાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી.                                                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget