શોધખોળ કરો

સૌરાષ્ટ્ર્ના કયા શહેરમાં એક સપ્તાહ માટે અડધો દિવસનું સ્વૈચ્છિક લોક્ડાઉનનો નિર્ણય લીધો? જાણો કેમ

સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલમા વકરેલા કોરોનાના કહેરથી લોકોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે.

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે પોઝિટિવ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ગોંડલમા વકરેલા કોરોનાના કહેરથી લોકોમાં ફફટાડ જોવા મળી રહ્યો છે. ગોંડલમાં આવતીકાલથી એક સપ્તાહ અડધો ડિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ગોંડલમાં આવતીકાલતી એક સપ્તાહ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાજિક સંસ્થા અને વેપારીઓએ તથા આગેવાનોએ આ નિર્ણય લીધો છે. પાલિકા અને માર્કેટ યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે. મહત્વની વાત એ છે કે, ગોંડલમાં અત્યાર સુધી એક હજારથી પણ વધારે કેસ આવ્યા છે. જેમાં 60થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ગોંડલની આસપાસના ગામડાંઓમાં પણ હવે ધીમે ધીમે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025: મહાકુંભમાં મોટી દુર્ઘટના, ભાગમદોડમાં 10થી વધુ લોકોના મોત | Abp AsmitaHun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh 2025 LIVE: મહાકુંભ ભાગદોડ પર 9 વાગે રિપોર્ટ સોંપાશે, DGP અધિકારીઓના સંપર્કમાં
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ  10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
Mahakumbh Stampede:  મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદનો નિર્ણય, આજે નહીં થાય અમૃતસ્નાન, અધ્યક્ષે કહ્યું- અમારી કમનસીબી
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM   મોદીએ આપ્યાં આ આદેશ
Mahakumbh Stampede: મહાકુંભમાં નાસભાગની ઘટનાએ વધારી ચિંતા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, PM મોદીએ આપ્યાં આ આદેશ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
Embed widget