શોધખોળ કરો

Earthquake: ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી, રાજકોટ નજીક ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

Earthquake: એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ નજીક ભૂકંપનો આચકો આવ્યો છે.

Earthquake: એક તરફ સિરિયા અને તુર્કીમાં ભૂકંપના આંચકાથી તબાહી મચી છે તો બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ નજીક ભૂકંપનો આચકો આવ્યો છે. આજે આવેલા ભૂકંપના આંચકાની તિવ્રતા 4.3 હોવાની માહિતી સામે આવી છે. રાજકોટથી 270 કિમી દૂર નોર્થવેસ્ટમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું.

 

ભૂકંપના આંચકા બપોરે એટલે કે 3.21 કલાકે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી લગભગ 270 કિમી ઉત્તર ઉત્તર પશ્ચિમ (NNW)માં હતું. તમને જણાવી દઈએ કે થોડા દિવસોમાં અહીં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. તેના આંચકા દિલ્હીથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને નેપાળમાં પણ ગયા બુધવારે એટલે કે 22 ફેબ્રુઆરીએ ફરી એકવાર અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર નેપાળના જુમલાથી લગભગ 70 કિમી દૂર હતું. જોકે, દિલ્હી NCRમાં આંચકા ખૂબ જ હળવા હતા. ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર નથી.

તુર્કીમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ
તુર્કીયેમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે શનિવારે મધ્ય તુર્કીયેમાં રિએક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો. EMSC અનુસાર, છેલ્લા 66 કલાકમાં મધ્ય તુર્કીયેમાં અનુભવાયેલો આ 37મો ભૂકંપ છે. છેલ્લા 66 કલાકમાં 37મો આંચકો છે. ભૂતકાળમાં તુર્કીયે અને સીરિયામાં આવેલા વિનાશને કારણે 50,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને હજારો ઘરો નાશ પામ્યા છે.

નોંધનીય છે કે, શનિવારનો ભૂકંપ દેશના સરહદી વિસ્તારોમાં  થોડા અઠવાડિયા પછી આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ આવેલા ભયાનક ભૂકંપમાં 50,000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો ઘરો નાશ પામ્યા હતા. એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે દરમિયાન, તુર્કીયેએ છેલ્લા વિનાશક ભૂકંપ બાદ ઘરો ફરીથી બાંધવાનું કામ શરૂ કર્યું છે. 

6 ફેબ્રુઆરીના રોજ આવેલા ભયાનક ભૂકંપમાં 5,20,000 એપાર્ટમેન્ટ્સ ધરાવતી 1,60,000 થી વધુ ઇમારતો ધરાશાયી થઈ હતી અથવા ભારે નુકસાન થયું હતું, જેમાં તુર્કીયે અને પડોશી સીરિયામાં હજારો લોકો માર્યા ગયા હતા. ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) મુજબ, શુક્રવારે રાત્રે ભૂકંપના કારણે તુર્કીયેમાં મૃત્યુઆંક વધીને 44,218 પર પહોંચી ગયો છે. તુર્કીયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને એક વર્ષની અંદર ક્ષતિગ્રસ્ત મકાનો ફરીથી બનાવવાનું વચન આપ્યું છે, જોકે નિષ્ણાતોએ કહ્યું છે કે સત્તાવાળાઓએ ઝડપ પહેલા સલામતી રાખવી જોઈએ.

રોઇટર્સે એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે  "કેટલાક પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પ્રક્રિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.  સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકો માટે તંબુ મોકલવામાં આવ્યા છે જેઓ બેઘર છે. અહેવાલો મુજબ, સરકારની પ્રારંભિક યોજના હવે 15 બિલિયન ડોલરના ખર્ચે 2,00,000 એપાર્ટમેન્ટ્સ અને 70,000 ગામડાના ઘરો બાંધવાની છે. UNDPએ જણાવ્યું હતું કે તેનો અંદાજ છે કે વિનાશને કારણે 1.5 મિલિયનથી વધુ લોકો બેઘર થઈ ગયા છે, જેમાં ઓછામાં ઓછા 5,00,000 નવા ઘરોની જરૂર છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget