શોધખોળ કરો

Rajkot:  કાઠિયાવાડ બાલાશ્રમમાંથી દિકરીને વિદેશના દંપતીએ લીધી દત્તક 

રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી એક દિકરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની દિકરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.

રાજકોટ:  રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી એક દિકરીને વિદેશના દંપતીએ દત્તક લીધી છે. 12 વર્ષની તન્મય નામની દિકરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક લીધી છે.કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે. આ પછી એક શિવ નામનો બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે.આ કિશોરીને તેના નવા માતાપિતાએ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાશ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ-અલગ માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કાઠીયાવાડ બાલાશ્રમમાંથી વિદેશમાં 350 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે.રાજકોટ પોલીસે જે બાળકીને દત્તક લીધી હતી તે ‘અંબા’ને પણ વિદેશી દંપતીએ થોડા દિવસ પહેલા દત્તક લીધી હતી. કાઠીયાવાડ બાલાશ્રમમાં દીકરી રડવા માંડી અને તમામ લોકો ઈમોશનલ થયા છે. દીકરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી છે. 

દીકરીએ કહ્યું આ લોકોએ મને મોટી કરી અને પોતાની દીકરી કરતા પણ સારી રીતે ભરણપોષણ કર્યું છે. ચોધાર આંસુએ કાઠીયાવાડ બલાશ્રમમાં દીકરી રડવા માંડી હતી. દીકરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી. દીકરીને દતક લેનાર માતા – પિતા દ્વારા આહના શ્રીવાસ્તવ નવું નામ આપવામાં આવ્યું છે.

બાળકી છેલ્લા 5 વર્ષથી કાઠીયાવાડી આશ્રમમાં રહી અને અભ્યાસ કરતી હતી. દત્તક લેવામાં આવતા દિકરી પણ ભાવુક થઈ હતી અને જણાવ્યું હતું કે આ આશ્રમમાં એક માતા-પિતાની જેમ મારી સંભાળ કરવામાં આવી છે.  આજે મને આશ્રમે સારા એવા માતા-પિતા પણ શોધી આપ્યા છે.કિશોરીએ કાઠીયાવાડ બાલાશ્રમમાં પોતાની યાદો પણ વાગોળી હતી.

મૂળ ભારતીય અને યુપી બિહારના દંપતિ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહી જોબ કરતા ઉમેશ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે મારે સંતાનમાં એક દીકરો તો છે પરંતુ દીકરી વગર ઘર અધૂરું લાગી રહ્યું હતું. કેટલાક  સમયથી એક દીકરીને શોધી રહ્યા હતા ત્યારે અમને એક સારી એવી દીકરી મળી અને હવે અમારો પરિવાર પૂરો થયો હોય તેવું લાગે રહ્યું છે.

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે, આ પછી એક શિવ નામના બાળકને પણ વિદેશનું દંપતિ દત્તક લેશે. આ દિકરીને તેના નવા માતા-પિતાએ આહના શ્રીવાસ્તવ નામ આપ્યું છે. આ પહેલા કાઠીયાવાડ બાલાશ્રમમાંથી કુલ 700 બાળકોને અલગ-અલગ માતા પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.  

12 વર્ષની તન્મય નામની કિશોરીને મૂળ ભારતીય અમેરિકાના દંપતીએ દત્તક  લીધી છે.  કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 350 બાળકો વિદેશમાં દત્તક અપાયા છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
બેન્ક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ રાખનારા માટે સારા સમાચાર, બદલાઈ જશે આ નિયમ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Embed widget