શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરબીઃ પેટાચૂંટણીના પરિણામના આગલા દિવસે જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કોણે ગોળી મારીને કરી લીધો આપઘાત?
પોલીસ જવાન અનિલ ડાભી સામાન્ય રીતે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો, પરંતુ મોરબી માળીયા પેટા ચૂંટણીમાં તેને ઓબ્ઝરવરના કમાન્ડોની ફરજમાં હોવાથી તેને રિવોલવર આપવામાં આવી હતી. તે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી છે.
![મોરબીઃ પેટાચૂંટણીના પરિણામના આગલા દિવસે જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કોણે ગોળી મારીને કરી લીધો આપઘાત? LRD police suicide in Morbi before by poll election result in Gujarat મોરબીઃ પેટાચૂંટણીના પરિણામના આગલા દિવસે જ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા કોણે ગોળી મારીને કરી લીધો આપઘાત?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/09153940/Police-suicide.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોરબીઃ હળવદના સાપકડા ગામે પોલીસ જવાને ગોળી મારીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. અનિલ ડાભી નામના જવાને પોતાને જ ગોળી ધરબી કરી આત્મહત્યા કરી લીધી છે. પોલીસ જવાન અનિલ ડાભી સામાન્ય રીતે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતો હતો, પરંતુ મોરબી માળીયા પેટા ચૂંટણીમાં તેને ઓબ્ઝરવરના કમાન્ડોની ફરજમાં હોવાથી તેને રિવોલવર આપવામાં આવી હતી. તે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી છે.
પોલીસ જવાને આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. નોંધનીય છે કે, આવતી કાલે ગુજરાતમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થવાના છે. આ પરિણામના આગલા દિવસે જ જવાને આપઘાત કરી લીધો છે. ત્યારે જવાનના આપઘાતથી ભારે ચકચાર મચી ગઈ છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)