શોધખોળ કરો

NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને કયા કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષિત? કેટલા વર્ષની થઈ શકે છે સજા?

રાજકોટઃ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલ શિવાની હોસ્પિટલમાંથી 5 ફેબ્રુઆરી, 2007માં પોલીસ જપ્તામાંથી ફરાર થયા હતા

રાજકોટઃ NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ JMFC કોર્ટે દોષિત જાહેર કર્યા છે. રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલ શિવાની હોસ્પિટલમાંથી 5 ફેબ્રુઆરી, 2007માં પોલીસ જપ્તામાંથી ફરાર થયા હતા. 4 પોલીસ કર્મચારીઓ, 3 ડોકટરો સહિત કુલ 14 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ ચુકાદામાં 2 વર્ષની સજાની જોગવાઈ. તાત્કાલિક જામીન પર થઇ શકે છે મુક્ત તેવી જોગવાઈ.

રાજકોટ ચીફ જ્યુડિશયલ કોર્ટે સંભાળ્યો ચુકાદો. કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કર્યા. ફેબ્રુઆરી 2007 માં વિધાનગર મેઇન રોડ પર આવેલી શિવાની હોસ્પિટલમાંથી કાંધલ જાડેજા ફરાર થયા હતા. આ અંગે ડોક્ટર,પોલીસ સહિત કુલ 14 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ વર્ષ 2009 માં પૂનાથી કાંધલ જાડેજા પકડાયા હતા. આ કેસમાં કોર્ટે કાંધલ જાડેજાને કસૂરવાર જાહેર કર્યા છે. આ કેસમાં બે વર્ષની સજાની જોગવાઇ છે.

Mahisagar : યુવકને વિધવા યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી તો.....

મહીસાગરઃ જેસોલા ગામે કુવામાંથી મળેલ લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની  પોલીસે અટકાયત કરી લીધી છે. લુણાવાડા તાલુકાના જેસોલા ગામે કૂવામાંથી કોહોવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક ભવાનભાઈ માછીને આરોપીની વિધવા દીકરી સાથે પ્રેમ સંબધ ધરાવતો હોવાથી માથામાં ડંડો મારી આરોપીએ હત્યા કરી કૂવામાં લાશ ફેંકી હતી. મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કોઠબા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો.

વીર નર્મદ યુનિવર્સિટીમાં સેમેસ્ટર -6ના પેપર ફૂટ્યાનો આરોપ, પાંચ પેપર કરાયા રદ

સુરતઃ દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ સેમેસ્ટર-છનું પેપર ફૂટ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાના આરોપ વચ્ચે પાંચ પેપર રદ કરવામાં આવ્યા છે. પેપર લીક થયાનું નહી પરંતુ માનવ ભૂલ ગણાવી વીસીએ પેપર રદ કર્યા હતા.

વીસીએ દાવો કર્યો હતો કે પ્રશ્નપત્રના પેપર ભૂલથી ખુલી જતા પેપર રદ કરવામાં આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઇકોનોમિક્સ સેમેસ્ટર-6ના સવાલો ફરતા થયા હતા.પરીક્ષાના અડધા કલાક પહેલા પેપર લીક થયાની રજૂઆતનો ભાવેશ રબારીએ દાવો કર્યો હતો. સેનેટ સભ્ય ભાવેશ રબારીએ દાવો કર્યો હતો કે વાડીયા વિમેન્સ કોલેજમાંથી પેપર ફૂટ્યુ છે. રદ કરાયેલા પાંચ પેપરની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

 

જે પાંચ પેપરની પરીક્ષા રદ કરવામાં આવી છે તેમાં બી.કોમ ઇન્ડિયન ઇકોનોમિક્સ સેમેસ્ટર-6, બી.એ ડિસ્ટ્રીક્ટ પેપર-18, બી.એ હોમ સાયન્સ પેપર 18, ટીવાય બી.એ સેમેસ્ટર-6નું અંગ્રેજી પેપર-18, ટીવાય હી.એ ગુજરાતી પેપર-18 રદ કરવામાં આવ્યું છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Embed widget