શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના કયા મોટા શહેરમાં કોરોનાના દર્દીઓને બસમાં આપવી પડી સારવાર? કારણ જાણીને ચોંકી જશો?
રાજકોટમાં કેદીઓ માટે બનાવેલ કોવિડ સેન્ટર ફૂલ થતાં તંત્ર મુંજવણમાં મુકાયું છે. કોવિડ સેન્ટર ફૂલ હોય કોવિડ સેન્ટર બહાર બસમાં બેસાડીને સારવાર આપવામાં આવી રહી છે.
![સૌરાષ્ટ્રના કયા મોટા શહેરમાં કોરોનાના દર્દીઓને બસમાં આપવી પડી સારવાર? કારણ જાણીને ચોંકી જશો? Prisoners receive treatment of covid-19 in bus at Rajkot સૌરાષ્ટ્રના કયા મોટા શહેરમાં કોરોનાના દર્દીઓને બસમાં આપવી પડી સારવાર? કારણ જાણીને ચોંકી જશો?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/17153043/Rajkot-prisoner.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસો સતત વધતા તંત્ર પણ ચિંતામાં પડી ગયું છે. આ બધાની વચ્ચે કોરોનાના 23 જેટલા દર્દીઓને જાહેરમાં જ બસમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
વાત એવી છે કે, રાજકોટમાં કેદીઓ માટે બનાવેલ કોવિડ સેન્ટર ફૂલ થતાં તંત્ર મુંજવણમાં મુકાયું છે. કોવિડ સેન્ટર ફૂલ હોય કોવિડ સેન્ટર બહાર બસમાં બેસાડીને સારવાર આપવામાં આવી રહી છે. 23 જેટલા સક્રમિતને જાહેરમાં બસમાં બેસાડવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)