શોધખોળ કરો

મોરબીમાં ફરી કફ સીરપનો જથ્થો ઝડપાયો, 10 હજાર જેટલી મોટલ મળી આવી, એક શખ્સની ધરપકડ

મોરબીનાં લાતી પ્લોટમાંથી ઝડપાયેલ સીરપનો જથ્થો દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો.

Morbi News: મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો છે. લાતી પ્લોટમાંથી કોડીન સીરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. હરીકૃપા ટ્રાન્સપોર્ટમાં કોડીન સીરપનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા છે.  કોડીન સીરપની 10 હજાર બોટલ મળી આવી છે. જેની કિંમત 20 લાખ 54 હજારથી વધુ હોવાની માહિતી છે. સાથે જ ટ્રાન્સપોર્ટ પર બેઠેલ આશીફ આમદભાઈ સિપાઈને પોલીસે ઝડપી પાડ્યો હતો. તો ટ્રાન્સપોર્ટ માલિક ગોપાલ ભરવાડ રાજકોટનો હોવાની વિગતો છે. કિયા લોજીસ્ટીક મારફતે રાજકોટથી આ જથ્થો મોરબી પહોચ્યો હતો. મોરબી એ ડિવિઝન પોલીસ એન ડી પી એસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીનાં લાતી પ્લોટમાંથી ઝડપાયેલ સીરપનો જથ્થો દિલ્હીથી ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો. દિલ્હીથી કીયા લોજીસ્તિક ટ્રાન્સપોર્ટ મારફત રવાના કરવામાં આવ્યો હતો. જે જથ્થો કીયા લોજિસ્ટિક માં રાજકોટ પહોચ્યો હતો. બાદમાં મોરબી હરિકૃપા ટ્રાન્સપોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. સીરપનો જથ્થો કોને મોકલ્યો અને ક્યાંથી આટલો મોટો જહથતો આવ્યો તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. મોરબી હરીકૃપા ટ્રાન્સપોર્ટમાં આ જથ્થો ૬ દિવસથી પડયો હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે.

નોંધનીય છે કે, સરકારી અહેવાલ મુજબ, ભારતમાં કફ સિરપનું ઉત્પાદન કરતી 50 થી વધુ કંપનીઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે 2,104 પરીક્ષણ અહેવાલોમાંથી, 54 કંપનીઓમાંથી 128 (6%) પ્રમાણભૂત ગુણવત્તાની જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી.

આ અહેવાલ વિશ્વભરમાં 141 બાળકોના મૃત્યુ સાથે સ્થાનિક રીતે ઉત્પાદિત કફ સિરપને જોડતા અહેવાલોને પગલે વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી પ્રયોગશાળા પરીક્ષાઓનો સંદર્ભ આપે છે. ETના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં એવા ચોક્કસ કિસ્સાઓ પ્રકાશિત કરવામાં આવ્યા છે કે જ્યાં કફ સિરપના નમૂનાઓ હલકી ગુણવત્તાના હોવાનું જણાયું હતું.

ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી ગુજરાતે 385 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 20 ઉત્પાદકોમાંથી 51 ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. એ જ રીતે, મુંબઈની સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીએ 523 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાંથી 10 કંપનીઓના 18 નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
Rising Star Asia Cup 2025: 3 કારણ જેના લીધે ઈન્ડિયા A ટીમને ન મળી ફાઈનલની ટિકિટ, જાણો વિગતે
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
ChatGPT પર હવે બધા મિત્રો સાથે મળીને બનાવો પ્લાન, આવી ગયું ગ્રુપ ચેટનું ઓપ્શન, આ રીતે કરો ઉપયોગ
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Gratuity: હવે 5 નહીં ફક્ત 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી; સરકારે બદલ્યો કાયદો
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
Aaj Nu Rashifal: 22 નવેમ્બર 2025નો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે? જાણો તમામ જાતકોનું રાશિફળ
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન ભારતીય વાયુસેનાનું  તેજસ ફાઈટર જેટ ક્રેશ, ભયાનક VIDEO 
Embed widget