શોધખોળ કરો

Rajkot : સગીરે 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ગુજારતાં ખળભળાટ

સગીરે દુકાનમાં પુરીને 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

રાજકોટ : 8 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ ઘટના બની હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટના નવાગામ પાસે ઘટના બની છે. સગીરે દુકાનમાં પુરીને 8 વર્ષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરિવારે 8 વર્ષની દીકરીને ડિટર્જન્ટ પાવડર લેવા મોકલી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કુવાડવા પોલીસ દ્વારા સમગ્ર અમ્માલે ફરિયાદ નોંધી મહિલા પોલીસ મથકને તપાસ સોંપી હતી. 

પાલિતાણાઃ ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આઠ દિવસમાં બે હિંદુ યુવતીને વિધર્મી યુવક ભગાડી જવા મામલે શહેરીજનોમાં આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાઓના વિરોધમાં પાલિતાણામાં હિંદુ સંગઠનોએ બજારો સજ્જડ બંધ રાખ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓ પણ બજારો બંધ કરી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

હિંદુ સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી કે જો કોઈ કાર્યવાહી ન કરાઇ તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો પાલિતાણા પોલીસનું કહેવું છે કે આ મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ છે. આ બનાવમાં તથ્ય શું છે. તેને લઈ તપાસ ચાલું છે. આ ઘટનાના વિરોધમાં વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લવજેહાદને લઈને લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જો આગામી દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ હિંદુ સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ પોલીસે જણાવ્યું કે આ કેસમાં હાલ તો જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે, તેના આધારે તપાસ ચાલી રહી છે.

 

હાલોલ નગરપાલિકામાં તમામ કોર્પોરેટરોને નોટિસ

પંચમહાલની હાલોલ નગરપાલિકામાં 10 કરોડથી વધુની નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે હાલોલ નગરપાલિકાના તમામ કોર્પોરેટર અને અગાઉની ટર્મના નગર સેવકોને નોટિસ ફટકારાતા ચકચાર મચી ગઈ છે. હાલોલ નગર પાલિકામાં છેલ્લા 4 ટર્મથી ભાજપનું શાસન છે.

ચોંકાવનારી વાત તો એ છે ખુદ ભાજપના નગર સેવકે જ રિઝનલ મ્યુનિસિપલ કમિશનર અને વિજીલંસ કમિશનરને રજૂઆત કરી હતી અને પાલિકામાં વિકાસના કામોમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં વિજિલન્સ કમિશનરે તપાસ હાથ ધરી હતી. નગર પાલિકામાં વર્ષ 2013થી 2020 સુધીમાં આશરે 13 કરોડના વિકાસના કામ કરાયા છે જેમાં નિયમોને નેવે મૂકી અને ટેંડર પ્રક્રિયા વિના જ વર્ક ઓર્ડર એજંસીને ઈશ્યું કરાયા હોવાનો પણ ખુલાસો થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget