શોધખોળ કરો

લોકડાઉનમાં અવર-જવરને લઈને રાજકોટ કલેક્ટર રમ્યા મોહને શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત

સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો.

સમગ્ર ગુજરાતમાં કોરોનાને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકો કલેક્ટર રમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મહત્વનો નિર્ણય લીધો હતો. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. માત્ર મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે. અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે જેને લઈને ગુજરાતમાં ફસાયેલા લોકોને હાલ સરકાર દ્વારા વતન લઈ જવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ કલેક્ટર રમ્યા મોહને મહત્વની નિર્ણય લીધો છે. રાજકોટ કલેક્ટર રમ્યા મોહને જણાવ્યું હતું, રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો ન થાય તે માટે મહત્વની નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટમાં આવવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. એટલે રાજકોટ સીટીમાંથી કોઈ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને અંદર પણ આવી શકશે નહીં. ફક્ત મેડિકલ ઈમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવર-જવર કરી શકશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ
Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget