શોધખોળ કરો

Rajkot Corona Update: રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા શિક્ષણ વિભાગે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

Rajkot News: તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવવા સૂચન કરાયું છે. વાલીઓ પણ જાગૃત થાય તે માટે સૂચન કરાયું છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે નિણર્ય લેવામાં આવ્યો છે.

Rajkot Covid-19 Update: દેશની સાથે ગુજરાતમાં પણ છેલ્લા થોડા દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં ધીમા પગલે કોરોના પ્રસરી રહયો છે  પરંતુ  લોકો હજુ બેફિકર છે.  રાજકોટ અને જામનગરમાં કોરોનાએ માથું ઉંચકયા બાદ હવે અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે. રાજકોટમાં આજે ત્રણ વર્ષની એક બાળકી સહિત દસ વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લામાં મળીને આજે 24 કેસ નોંધાયા છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં શિક્ષણ વિભાગ સક્રિય થયું છે. કોરોનાના કેસ વધતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવવા સૂચન કરાયું છે. વાલીઓ પણ જાગૃત થાય તે માટે સૂચન કરાયું છે. વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ ન બને તે માટે નિણર્ય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજકોટમાં કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે ત્રણેક દિવસ પહેલા 12 કેસ નોંધાયા બાદ આજે એક સાથે વધુ દસ કેસ બહાર આવ્યા છે. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર એક ત્રણ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રાજકોટમાં મનહર પ્લોટ, કેવડાવાડી, લક્ષ્મીવાડી, નાંલદા સોસાયટી, ગાંધીગ્રામ સહિતનાં એરીયામાં નવા કેસ નોંધાયા છે. સાધુ વાસવાણી રોડ પર બે કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ કેસનો આંકડો 63784 સુધી પહોંચ્યો છે. આજે પાંચ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છતાં હાલ 37  દર્દીઓ સારવાર લઈ રહયા છે.

જામનગરમાં પણ વધ્યા કેસ

જામનગરમાં આજે વધુ 3  કેસ નોંધાયા છે. ખોડિયાર કોલોનીમાં 19 વર્ષનાં એક પુરુષ અને મોટી ખાવડીમાં વધુ એક કેસ સામે આવ્યો છે. પટેલ કોલોનીમાં એક  યુવતીનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. જામનગરમાં કેસ સતત વધી રહયા હોવાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે પરંતુ લોકો હજુ બેદરકાર હોવાનું સામે આવી રહયુ છે. અમદવાદની ટ્રાવેલ હિસ્ટ્રી એક કેસમાં બહાર આવી છે. જામનગર ગ્રામ્યમાં એક, સુરેન્દ્રનગરમાં ચાર અને ભાવનગર શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં એક મળી જિલ્લામાં છ કેસ નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Nilesh Kumbhani | ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી 'ગુમ', ઘરે લાગ્યું તાળુંLok Sabha Election 2024 | નેતાઓના વિવાદિત નિવેદનને લઈ ચૂંટણી અધિકારીએ શું આપ્યું નિવેદન?BJP MLA | ભાજપ ધારાસભ્યે જાહેર મંચ પરથી મતદારોને શું કહીને ધમકાવ્યા?Bhupat Bhayani | ભૂપત ભાયાણીના નિવેદનથી છેડાયો વિવાદ, શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો
Bha Shoe Sizing System: ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
ભારતીયો માટે લાગુ થશે ‘ભા’ શૂ સાઇઝિંગ સિસ્ટમ, જાણો કેમ પડી જરૂર
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
Ahmedabad: ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો ભાજપમાં સામેલ થવાની વાત પર કરણસિંહ ચાવડાએ શું કહ્યુ?
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
હવે આસાનીથી કોલને કરી શકાશે Mute કે Dismiss, Whatsappએ અપડેટ કર્યુ નવું ફીચર
Gandhinagar: ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
ગુજરાતના 5 કરોડ લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 12 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
Crime News: પુત્રીએ કર્યા પ્રેમલગ્ન, સાસરીમાં ચાલતા રિસેપ્શનમાં પહોંચી ગયા પિયરિયા, ને પછી થયું એવું કે...
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
ઉનાળાના આગમન સાથે સાપનો ખતરો કેમ વધે છે? જાણો ક્યારે હોય સૌથી ખતરનાક
Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Embed widget