શોધખોળ કરો
Advertisement
Rajkot : કુવાડવા હાઈ-વે પર યુવકની પથ્થરના ઘા મારીને હત્યા, પોલીસે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ
મુકેશ સોલંકી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. પથ્થરના ધા મારી યુવકની હત્યા કરવામાં આવી છે.
રાજકોટઃ કુવાડવા હાઇવે પર યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઈ છે. મુકેશ સોલંકી નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. પથ્થરના ધા મારી યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
જોકે, યુવકની કોણે હત્યા કરી અને હત્યા પાછળનું કારણ શું છે, તે તો પોલીસ તપાસ પછી જ જાણવા મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion