શોધખોળ કરો
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કેરઃ રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં 14 દર્દીઓના મોત
રાજકોટ શહેર અને જિલ્લાના આઠ, સોમનાથના 2, મોરબીના એક, સુરેન્દ્રનગરના એક અને પોરબંદરના એક દર્દીનો સારવાર દરમિયાન મોત થયું છે.

પ્રતિકાત્મક તસવીર.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરાના વકરી રહ્યો છે. આ બધાની વચ્ચે રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ 14 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. જોકે, ડેથ ઓડિટ પછી કોરોનાને કારણે મોત થયા છે કે નહીં તે જાણવા મળશે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લાના આઠ, સોમનાથના 2, મોરબીના એક, સુરેન્દ્રનગરના એક અને પોરબંદરના એક દર્દીનો સારવાર દરમિયાન મોત થયું છે. સરકાર ડેથ ઓડિટ બાદ આંકડાઓ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ઓટો
ક્રિકેટ
Advertisement
