શોધખોળ કરો

પોતાને કલકી અવતાર ગણાવનારનો દાવોઃ 'આ વખતે હું કોઇને છોડવાનો નથી, 7.5 અબજ લોકોનો નાશ કરવાનો છું'

રમેશ ફેફરે મીડિયા સામે દાવો કર્યો હતો કે, મેં અર્જુન પાસે જ તેના ગુરુ અને દાદાને મરાવ્યા હતા. આ વખતે 7.5 અબજ લોકો, જેમાં બાળકો હશે , પિતા હશે, પત્ની હશે, પુત્ર હશે, પત્ની હશે અને વૃદ્ધ હશે.

રાજકોટઃ કલકી અવતારનો દાવો કરનાર રમેશ  ફેફર ને ત્યાં આજે વિજ્ઞાન જાથા પહોચ્યું હતું. વરસાદ નહીં આવે તેવો શ્રાપ આપતા વિજ્ઞાન જાથા તેમના ઘરે પહોચ્યું હતું. કલીક અવતારનો દાવો કરનાર રમેશકુમાર અને વિજ્ઞાન જાથા  વચ્ચે બોલાચાલી થઈ હતી. 

વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, રમેશ ફેફર માનસિક બીમાર છે. તેને સારવારની જરૂર છે. લોકો આવા લોકોના નિવેદન પર ધ્યાન ન આપે. અમે પોલીસમાં તેમની સામે ફરિયાદ કરીશું. અમે કલેક્ટરને પણ મળીશું અને તેમને સારવારની પહેલી જરૂરિયાત છે. અત્યારે તો તે બકવાસ કરે છે. માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. તે ટંકારા તરફનો છે. 2030માં 7.5 અબજ લોકો નાશ પામશે, તેવો દાવો કરે છે, દુષ્કાળ આવશે, તેવી વાત કરે છે. આવા કોઈ અવતાર નથી. લોકોને મામા બનાવે છે. 

રમેશ ફેફરે મીડિયા સામે દાવો કર્યો હતો કે, મેં અર્જુન પાસે જ તેના ગુરુ અને દાદાને મરાવ્યા હતા. આ વખતે 7.5 અબજ લોકો, જેમાં બાળકો હશે , પિતા હશે, પત્ની હશે, પુત્ર હશે, પત્ની હશે અને વૃદ્ધ હશે. આ વખતે હું કોઈને વિધવા નથી કરવાનો. આ વખતે બધુ સાફ કરી નાંખવાનો છું. 

બીજી તરફ રમેશ ફેફરે બધાને સાફ કરી નાંખવાનો દાવો કરતાં મીડિયાએ કોરોના તમે લઈ આવ્યા છો? એવું પૂછ્યું હતું. જોકે, તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો અને હિચકા પર બેસીને ધ્યાન કરતો હોવાનું નાટક કરવા લાગ્યો હતો. 

મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સહિત રાજકોટની 12 સોસાયટીમાં લાગુ થયો અશાંતધારો

રાજકોટઃ રાજકોટમાં CMના નિવાસ સહીતની વધુ 12સોસાયટીઓમાં હવે અશાંતધારો લાગુ થયો છે. ક્લેક્ટરની મંજુરી બાદ ખરીદ વેચાણ કરી શકાશે. સિટી સર્વે કચેરીએ સર્વે પૂરો કરી લીસ્ટ જાહેર કર્યુ છે. CMનુ નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટીમાં છે.  આ અશાંત ધારાના સર્વેમાં પોલીસ કમિશ્નરનો બંગલો, એ.જી ઓફિસ, ડી. ડી.ઓનો બંગલો જે.સી.પીનો બંગલો અધિક ક્લેક્ટરનો બંગલો સહીત વિસ્તારોનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
Embed widget