શોધખોળ કરો

Video: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઝેર ઓંક્યુ, બોલ્યા- હિન્દુઓના દેવી-દેવતાઓને કાઢો ને......

રાજકોટમાંથી સામે આવેલા આ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે,

Rajkot: સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત સાધુની કરતૂતો સામે આવી છે, આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે, વીડિયોમાં દેખાઇ રહેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું નામ આચાર્ય દિનેશ પ્રસાદ છે. આ વીડિયોને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી પુરેપુરી સંભાવના છે. 

રાજકોટમાંથી સામે આવેલા આ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે, સાધુના બફાટથી સનાતનીઓ ક્રોધે ભરાયા છે. વીડિયોમાં દિનેશ પ્રસાદ નામના આચાર્ય કહી રહ્યાં છે કે, તેઓ હિન્દુ ધર્મ અને સનાતનનો વિરોધ કરે છે, અને તેમની પાસે આવવું નહીં, સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે,

 

તેઓ વીડિયોમાં વધુમાં કહી રહ્યાં છે કે, મુસ્લિમ, શીખ, ઈસાઈને સાથે રાખવા અને હિન્દુઓનો નો વિરોધ કરવા કર્યું આહવાન પણ કરાઇ રહ્યું છે. હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ એલફેલ બોલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મના લોકોને જોડવા આહવાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિનેશ પ્રસાદે વીડિયોમાં કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઇ છે, હું બધું દુઃખ પણ મટાડી દઉં છું.


Video: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુએ હિન્દુ ધર્મ વિરૂદ્ધ ઝેર ઓંક્યુ, બોલ્યા- હિન્દુઓના દેવી-દેવતાઓને કાઢો ને......

 

આ પહેલા અપૂર્વ સ્વામીએ પણ આપ્યુ હતુ વિવાદિત નિવેદન - 

આ પહેલા સાળંગપુરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સ્વામીનારાયણના સંતે વિવાદિત નિવેદન આપ્યું હતુ.

 

રાજકોટ BAPSના સંતના વિવાદિત બોલથી આગામી સમયમાં વિવાદ વધુ ઉગ્ર બને તો નવાઈ નહીં. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વ મુનિ સ્વામીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. અપૂર્વ મુની સ્વામીનો વિવાદિત વિડીયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, વનમાં સીતાજીએ લક્ષ્મણ પર આક્ષેપ કર્યો હતો. 13 વર્ષથી તું એટલા માટે ફરે છે કારણકે રામ મૃત્યુ પામે એટલે હું તારી સાથે લગ્ન કરી લઉં. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય બાદ BAPSના સંતનો વિવાદિત વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

'સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને શોભતી નથી...' 18 વર્ષ પહેલા જ જાણીતા કથાકારે કહી હતી આ વાત

સાળંગપુર વિવાદ વચ્ચે ખ્યાતનામ કથાકાર મુકુન્દદાસ બાપુનું નિવેદન ચર્ચામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલતી આ પ્રવૃત્તિઓને લઇને રાજકોટના ખ્યાતનામ કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુએ 18 વર્ષ પહેલા કહ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિન્દુ ધર્મને ના શોભે. કથાકાર કથાકાર મુકુન્દદાસ બાપુ આ પહેલા અનેકવાર પોતાની કથામાં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget