શોધખોળ કરો

ગોંડલમાં જયરાજસિંહના પરિવાર દ્વારા તુલસી વિવાહનું આયોજન, CM ભૂપેંદ્ર પટેલે ઠાકોરજીની આરતી ઉતારી

ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલસી વિવાહનાં કરાયેલા આયોજનમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા છે.

રાજકોટ:  ગોંડલના ધારાસભ્‍ય ગીતાબા જાડેજા તથા પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલસી વિવાહનાં કરાયેલા આયોજનમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા છે.  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ગાંધીનગરથી હેલીકોપ્‍ટર મારફત સાંજે ચાર કલાકે ગોંડલ પહોંચ્યા હતા.  જયરાજસિહ જાડેજાનાં નિવાસસ્‍થાને શાલીગ્રામ ભગવાન અને તુલસી માતાનાં વિવાહ  યોજાયા. મુખ્યમંત્રીએ ઠાકોરજીની આરતી ઉતારી હતી.  વાછરાથી જાન ચાર કલાકે ગોંડલ પંહોચી. કોલેજચોક ખાતે જાનનાં સામૈયા થયા હતા. બાદમાં ફુલેકા રુપે જયરાજસિહનાં નિવાસસ્‍થાને પહોંચી હતી.  ફુલેકામાં હાથી,ઘોડા,ઉંટ,રથ,બગીઓ જોડાઈ હતી. મુખ્યમંત્રી  સહિતનાં મંત્રીઓ ફુલેકામાં જોડાઇ લગ્નનો લ્હાવો લીધો હતો. 

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ભગવાનશ્રી ઠાકોરજી (શાલીગ્રામ) વિવાહનો અલૌકિક અવસર છે. વાછરા ગામના સરપંચના નિવાસ સ્થાનેથી જાન પ્રસ્થાન થઈ હતી.   વાછરા ગામનાં સરપંચ ભરતભાઇ ચોથાણી તથા ભરતભાઇ ગમારા શાલીગ્રામ ભગવાનનાં માવતર બન્યા છે.

તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન

ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે.   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે. 

ગોંડલ ભાજપના યુવા આગેવાન ગણેશ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે,  તુલસી વિવાહના ભવ્ય આયોજનમાં તમામ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે.  રાજ્યના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.  ગોંડલ ખાતે પ્રથમવાર તુલસી વિવાહનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે. 

રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં લોકડાયરાનું આયોજન

ગોંડલમાં  તુલસી વિવાહ સંપ્પન થયા બાદ આજે સાંજે જાન વિદાય લેશે. બાદમાં ગોંડલમાં રિવર સાઈડ પેલેસ ખાતે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.  આ ભોજન સમારોહમાં  અંદાજે 20 હજાર જેટલા લોકો ભોજન લેશે તેવો અંદાજ છે. આજે રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં  કીર્તીદાન ગઢવી સહિતના રાજ્યના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે.             

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ હાજર હોય ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget