શોધખોળ કરો

અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવશે સોનાના દરવાજા, ચંદીગઢમાં બની રહી છે સ્પેશિયલ ઇંટ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે,જાન્યુઆરી 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિરમાં અભિષેક કરવામાં આવશે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર થઇ ગયો છે. એવું અનુમાન છે કે જાન્યુઆરી 2024 માં મંદિરને પવિત્ર કરવામાં આવશે. આ સાથે તેને સામાન્ય ભક્તો માટે પણ ખોલવામાં આવશે.

તેમણે કહ્યું કે, રામ મંદિરમાં 42 દરવાજા લગાવવામાં આવશે. આ દરવાજા મહારાષ્ટ્રમાંથી આયાત કરાયેલા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ મંદિરના ગર્ભગૃહમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ સાથે અન્ય દરવાજા પર મોર, કલશ, ચક્ર અને ફૂલો કોતરવામાં આવશે પરંતુ ગર્ભગૃહની ચમક અલગ હશે. ગર્ભગૃહની દિવાલો અને ભોંયતળિયા સફેદ મકરાણા આરસપહાણથી જડિત હશે.

આ સાથે તેમણે કહ્યું કે, ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપની બે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. એક પ્રતિમા ચલ  હશે જ્યારે બીજી પ્રતિમા અચલ હશે. અત્યારે અસ્થાયી રામ મંદિરમાં રામલલાની મૂર્તિ તેમના ભાઈઓ સાથે બેઠેલી સ્થિતિમાં મૂવિંગ મૂર્તિ હશે, આ મૂર્તિની પૂજા કરવામાં આવશે. બીજી અચલ  મૂર્તિ હશે, ભક્તો આ મૂર્તિના દર્શન કરી શકશે. આ પ્રતિમા હજુ તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં ત્રણ પ્રતિમાઓ બની રહી છે. આ ત્રણમાંથી એક મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ આખા અયોધ્યામાં ફરશે.

રામ મંદિરમાં સોનાના દરવાજા ઉપરાંત રાજસ્થાનના બંસી પહાડપુરના રેતીના પથ્થરનો પણ તેમાં ઉપયોગ થશે.  આ ઉપરાંત મકરાણાના માર્વેલ, તેલંગાણાના ગ્રેનાઈટ, મહારાષ્ટ્રના સાગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં સ્થાપિત કરવા માટે ચંદીગઢમાં ખાસ ઈંટો પણ બનાવવામાં આવી રહી છે.                                               

આ પણ વાંચો 

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં

Nomination: SBIના સેવિંગ્સ અને FD એકાઉન્ટમાં નોમિનેશન જોડવું ખૂબ જ સરળ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget