શોધખોળ કરો

અયોધ્યા રામમંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવશે સોનાના દરવાજા, ચંદીગઢમાં બની રહી છે સ્પેશિયલ ઇંટ

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે,જાન્યુઆરી 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંદિરમાં અભિષેક કરવામાં આવશે.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર થઇ ગયો છે. એવું અનુમાન છે કે જાન્યુઆરી 2024 માં મંદિરને પવિત્ર કરવામાં આવશે. આ સાથે તેને સામાન્ય ભક્તો માટે પણ ખોલવામાં આવશે.

તેમણે કહ્યું કે, રામ મંદિરમાં 42 દરવાજા લગાવવામાં આવશે. આ દરવાજા મહારાષ્ટ્રમાંથી આયાત કરાયેલા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ મંદિરના ગર્ભગૃહમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ સાથે અન્ય દરવાજા પર મોર, કલશ, ચક્ર અને ફૂલો કોતરવામાં આવશે પરંતુ ગર્ભગૃહની ચમક અલગ હશે. ગર્ભગૃહની દિવાલો અને ભોંયતળિયા સફેદ મકરાણા આરસપહાણથી જડિત હશે.

આ સાથે તેમણે કહ્યું કે, ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપની બે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. એક પ્રતિમા ચલ  હશે જ્યારે બીજી પ્રતિમા અચલ હશે. અત્યારે અસ્થાયી રામ મંદિરમાં રામલલાની મૂર્તિ તેમના ભાઈઓ સાથે બેઠેલી સ્થિતિમાં મૂવિંગ મૂર્તિ હશે, આ મૂર્તિની પૂજા કરવામાં આવશે. બીજી અચલ  મૂર્તિ હશે, ભક્તો આ મૂર્તિના દર્શન કરી શકશે. આ પ્રતિમા હજુ તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં ત્રણ પ્રતિમાઓ બની રહી છે. આ ત્રણમાંથી એક મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ આખા અયોધ્યામાં ફરશે.

રામ મંદિરમાં સોનાના દરવાજા ઉપરાંત રાજસ્થાનના બંસી પહાડપુરના રેતીના પથ્થરનો પણ તેમાં ઉપયોગ થશે.  આ ઉપરાંત મકરાણાના માર્વેલ, તેલંગાણાના ગ્રેનાઈટ, મહારાષ્ટ્રના સાગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં સ્થાપિત કરવા માટે ચંદીગઢમાં ખાસ ઈંટો પણ બનાવવામાં આવી રહી છે.                                               

આ પણ વાંચો 

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી

Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં

Nomination: SBIના સેવિંગ્સ અને FD એકાઉન્ટમાં નોમિનેશન જોડવું ખૂબ જ સરળ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget