શોધખોળ કરો

Gyanvapi Survey: જ્ઞાનવાપીના સર્વે પર આ નેતાએ આપ્યું મોટું નિવેદન, જાણો તમામ હિન્દુ મંદિરોને લઇને શું કરી વાત

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સપા નેતાએ હવે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું છે. મૌર્યએ કહ્યું કે જો સર્વે કરવો હોય તો માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, દેશના તમામ હિન્દુ મંદિરોની પણ તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે દેશના મોટાભાગના હિંદુ મંદિરો બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યએ બદ્રીનાથ ધામને લઈને પણ આવો જ દાવો કર્યો છે.             

એબીપી ન્યુઝ સાથે વાત કરતા સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યેએ કહ્યું કે, “જો એએસઆર્ઇ સર્વે થઇ રહ્યો છે તો  માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, અન્ય પણ હિન્દુ ધાર્મિક સ્થળો છે તેના પણ સર્વે અને તપાસ થવી જોઇએ. કારણે કે, જેટલા પણ હિન્દુ ધાર્મિક સ્થળ છે તેમાંથી મોટાભાગના મંદિરો તો પહેલા બૌદ્ધ મઠ હતા. તેને તોડીને હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે. સ્વામી પ્રસાદ મૌર્યેએ વધુમાં જણાવ્યું કે, જો દફનાલેવા મડદા ઉખેડવાના કોશિશ થઇ રહી છે તો  આ વાત દૂર સુધી જશે. જો કે અમે એવું નથી ઇચ્છતા કે, ભાઇચારાના ભાવમાં કોઇ ખલેલ પહોંચે, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે 15 ઓગસ્ટ 1947 સુધી જે સ્થિતિ હતી તેને જ માનવામાં આવે”                                

આ પણ વાંચો 

રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ

Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર

Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી

Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
Advertisement

વિડિઓઝ

Kutch Rescue : કચ્છના રાપમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડેલા બાળકનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
Janmashtami gambling : શ્રાવણીયા જુગારમાં પોલીસને આવક થાય એટલે રેડ પાડીને છાતી ફુલાવો છો...
Turkey Earthquakes : તુર્કીમાં 6.1ની તિવ્રતાનો ભૂકંપ, એકનું મોત ; અનેક ઘાયલ
Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદ બોલાવશે સટાસટી, હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Accident:અમદાવાદમાં રોડ અકસ્માતમાં 2 લોકોના મોત, કાર ચાલક એક્ટિવાને ટક્કર મારી ફરાર
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
રાજ્યની અનેક મહિલાઓને ઘરઆંગણે જ મળશે રોજગારી, 9000થી વધુ બહેનો માટે ગોલ્ડન તક
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
કેવી હશે CBSEની ઓપન બુક એક્ઝામ, શું ફાઈનલમાં ઉમેરાશે નંબર, આખરે શું ફાયદો થશે?
કેવી હશે CBSEની ઓપન બુક એક્ઝામ, શું ફાઈનલમાં ઉમેરાશે નંબર, આખરે શું ફાયદો થશે?
Embed widget