શોધખોળ કરો

Gyanvapi Survey: જ્ઞાનવાપીના સર્વે પર આ નેતાએ આપ્યું મોટું નિવેદન, જાણો તમામ હિન્દુ મંદિરોને લઇને શું કરી વાત

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સપા નેતાએ હવે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું છે. મૌર્યએ કહ્યું કે જો સર્વે કરવો હોય તો માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, દેશના તમામ હિન્દુ મંદિરોની પણ તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે દેશના મોટાભાગના હિંદુ મંદિરો બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યએ બદ્રીનાથ ધામને લઈને પણ આવો જ દાવો કર્યો છે.             

એબીપી ન્યુઝ સાથે વાત કરતા સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યેએ કહ્યું કે, “જો એએસઆર્ઇ સર્વે થઇ રહ્યો છે તો  માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, અન્ય પણ હિન્દુ ધાર્મિક સ્થળો છે તેના પણ સર્વે અને તપાસ થવી જોઇએ. કારણે કે, જેટલા પણ હિન્દુ ધાર્મિક સ્થળ છે તેમાંથી મોટાભાગના મંદિરો તો પહેલા બૌદ્ધ મઠ હતા. તેને તોડીને હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે. સ્વામી પ્રસાદ મૌર્યેએ વધુમાં જણાવ્યું કે, જો દફનાલેવા મડદા ઉખેડવાના કોશિશ થઇ રહી છે તો  આ વાત દૂર સુધી જશે. જો કે અમે એવું નથી ઇચ્છતા કે, ભાઇચારાના ભાવમાં કોઇ ખલેલ પહોંચે, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે 15 ઓગસ્ટ 1947 સુધી જે સ્થિતિ હતી તેને જ માનવામાં આવે”                                

આ પણ વાંચો 

રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ

Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર

Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી

Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget