શોધખોળ કરો

Gyanvapi Survey: જ્ઞાનવાપીના સર્વે પર આ નેતાએ આપ્યું મોટું નિવેદન, જાણો તમામ હિન્દુ મંદિરોને લઇને શું કરી વાત

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

Gyanvapi Survey: સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે જો ASIનો સર્વે ચાલી રહ્યો છે તો માત્ર જ્ઞાનવાપી જ નહીં પરંતુ તમામ હિન્દુ ધાર્મિક સ્થળોની પણ તપાસ થવી જોઈએ.

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. સપા નેતાએ હવે ફરી એકવાર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું છે. મૌર્યએ કહ્યું કે જો સર્વે કરવો હોય તો માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, દેશના તમામ હિન્દુ મંદિરોની પણ તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે દેશના મોટાભાગના હિંદુ મંદિરો બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યએ બદ્રીનાથ ધામને લઈને પણ આવો જ દાવો કર્યો છે.             

એબીપી ન્યુઝ સાથે વાત કરતા સપાના નેતા સ્વામી પ્રસાદ મૌર્યેએ કહ્યું કે, “જો એએસઆર્ઇ સર્વે થઇ રહ્યો છે તો  માત્ર જ્ઞાનવાપીનો જ કેમ, અન્ય પણ હિન્દુ ધાર્મિક સ્થળો છે તેના પણ સર્વે અને તપાસ થવી જોઇએ. કારણે કે, જેટલા પણ હિન્દુ ધાર્મિક સ્થળ છે તેમાંથી મોટાભાગના મંદિરો તો પહેલા બૌદ્ધ મઠ હતા. તેને તોડીને હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે. સ્વામી પ્રસાદ મૌર્યેએ વધુમાં જણાવ્યું કે, જો દફનાલેવા મડદા ઉખેડવાના કોશિશ થઇ રહી છે તો  આ વાત દૂર સુધી જશે. જો કે અમે એવું નથી ઇચ્છતા કે, ભાઇચારાના ભાવમાં કોઇ ખલેલ પહોંચે, સૌહાર્દપૂર્ણ વાતાવરણ બનાવી રાખવા માટે 15 ઓગસ્ટ 1947 સુધી જે સ્થિતિ હતી તેને જ માનવામાં આવે”                                

આ પણ વાંચો 

રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ

Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર

Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી

Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
Embed widget