શોધખોળ કરો

સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત, હાર્ટ અટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ

Surat:તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તમામના મોત થયા હતાં

Surat:  સુરતમાં છેલ્લા 24 કલાકમાં બેભાન થયા બાદ ચાર યુવકના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં નાની ઉંમરે મોતનો સિલસિલો યથાવત રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં જ 35થી 40 વર્ષની વયના ચાર યુવક ઓચિંતા બેભાન થઈ ઢળી પડ્યા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તમામના મોત થયા હતાં. ચારેય યુવકના મોત હાર્ટ અટેકથી થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

ચારેય યુવકના મોત હાર્ટ અટેકના હુમલાથી થયા હોવાનું પ્રાથમિક તારણ છે. મોટા વરાછામાં જોધપુરના વતની માણેકચંદનું ઓચિંતા ઢળી પડ્યા બાદ મોત થયું છે. યોગી ચોકમાં 30 વર્ષીય વિક્રમ ભીલવાડનું બેભાન થયા બાદ મોત થયું હતું. સારોલીમાં 40 વર્ષીય કેતન પટેલ ઘરે બેભાન થતા હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલ પહોંચતા જ કેતન પટેલને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. લિંબાયતના નવાનગરમાં 36 વર્ષીય ઈમરાન ખ્વાજાનું મોત થયું હતું.

પ્રથમ ઘટના મોટા વરાછામાં બની હતી જ્યાં રીવર પેલેસ સાઈડ પર રહેતા અને મૂળ જોધપુરના વતની એવા માણેકચંદ સવારના સમયે ઓચિંતા બેભાન થયા બાદ ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજો બનાવ યોગીચોક વિસ્તારમાં સામે આવ્યો હતો. અહીં યોગીરાજ કોમ્પલેક્ષ નજીક રહેતા 30 વર્ષીય વિક્રમ ભીલવાડ ટ્રેકટર લઈ સરથાણા ગયા હતાં. જ્યાં ઓચિંતા ઢળી પડતા તેને એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા પણ સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો હતા. ત્રીજો બનાવ સારોલીમાં બન્યો હતો. અહીં માનવ પેલેસ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય કેતન પટેલ પિતા સાથે કુંભારિયા વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા હતાં. મંગળવારે બેભાન થયા બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતાં પરતું તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.  તો લિંબાયતના નવાનગર ખાતે 36 વર્ષીય ઈમરાન ખ્વાજા સોમવારની રાત્રિના પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેને હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં છેલ્લા 48 કલાકમાં આત્મહત્યાની આઠ ઘટના બની હતી. ભાજપ મહિલા નેતા સહિત આઠ લોકોએ આત્મહત્યા કરી હતી. રત્નકલાકાર સંજય મકવાણાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી હતી ત્રણ યુવક, બે આધેડ, એક યુવતીએ આત્મહત્યા કરી છે.  

Surat: સુરતમાં ભાજપ નેતાની આત્મહત્યા, પરિવારજનોએ હત્યાનો લગાવ્યો આરોપ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget