શોધખોળ કરો

ગુજરાત માટે મોટા રાહતના સમાચારઃ સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો

સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે. 

નર્મદાઃ ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની સપાટી 118.41 મીટર થઈ છે. મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે . નર્મદા ડેમમાં હાલ 4690 MCM લાઈવ સ્ટોરેજ છે. 

રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ ભરાયો છે. ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ ભરાયો છે.  હવે માત્ર 0.20 ફૂટ બાકી છે. નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા છે. રાજકોટ શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે. અમરેલી જીલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ગીર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલ ડેમમાં 785 ક્યુસેક પાણીની આવક છે. ડેમ 91.01 ટકા સુધી ભરાયો છે. 

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. ઉપરવાસ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ શેત્રુંજીમાં 4000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. હાલ ડેમ ની સપાટી પહોંચી 32 ફૂટ  ઇંચ પર છે. શેત્રુંજી ડેમ છલ્લોછલ ભરતા જિલ્લાને પીવાના પાણી પ્રશ્ન હલ થશે તો સાથે ધરતીપુત્રોને પિયતનું પાણી મળી રહેશે.

ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં સતત વધારો  થયો છે. હાલ ડેમની સપાટી 333.93 ફૂટ છે. ડેમનું રુલ લેવલ 340 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક..1,01,840 ક્યુસેક છે. ડેમમાંથી પાણીની જાવક 800 ક્યુસેક છે. મહારાષ્ટ્રના હથનુંર ડેમના 36 ગેટ ફૂલ ઓપન કરી 65,368 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે પ્રકાશા ડેમમાંથી 5 ગેટ ફૂલ ઓપન કરી 78,005 ક્યુસેક પાણી ઉકાઈડેમમાં આવી રહ્યું છે. ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદને પગલે આગામી દિવસોમાં પણ ઉકાઈડેમની સપાટીમાં વધારો નોંધાશે. આગામી એક વર્ષ સુધી સિંચાઈ તેમજ પીવાના પાણીનો  પર્યાપ્ત જથ્થો ઉકાઈડેમમાં ઉપ્લબ્ધ હોવાથી દક્ષિણ ગુજરાત ના લોકો માટે રાહતના સમચાર છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget