શોધખોળ કરો

ભરૂચઃ યુવકને આણંદ રહેતી ભાઈની પત્નિ સાથે બંધાયા શારીરિક સંબંધ, ભાઈને ક્યા બહાને બોલાવીને પતાવી દીધો ?

આણંદ ખાતે રહેતા યુવકે પિતરાઈ ભાઈને બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા કરી પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં દાડી દીધો હતો.

ભરુચઃ શહેરમાં સોનતલાવડી વિસ્તારમાં યુવકે ભાભી અનૈતિક સંબંધમાં પિતરાઈ ભાઈની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આણંદ ખાતે રહેતા યુવકે પિતરાઈ ભાઈને બાઇક લેવા માટે રૂપિયાની મદદ કરવાના બહાને બોલાવી હત્યા કરી નાંખી હતી. તેમજ હત્યા કરી પીડબલ્યુડીની ખુલ્લી જગ્યામાં દાડી દીધો હતો. મૃતકની પત્નીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પુછપરછમાં ભાંગી પડેલાં યુવકે કબુલાત કરતાં હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે ઘટનાના 38 દિવસ બાદ સ્થળ પર જઇ તપાસ કરતાં કંકાલ મળી આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે, ભરૂચના સોનતલાવડીમાં રહેતાં સંજય મંગા દેવીપૂજકને આણંદ ખાતે રહેતાં પિતરાઇ ભાઇ મફત માનસંગ દેવીપુજકની પત્ની મંજુ સાથે પ્રેમસંબંધ બંધાયા હતાં. દરમિયાન સંજયે અનેકવાર મંજૂને તેના પતિને છોડી પોતાના ઘરે આવી જવા કહ્યું હતું. જોકે મંજુએ ઇન્કાર કરી દીધો હતો. દરમિયાન લોકડાઉનમાં મંજૂના પતિ મફતે તેની બાઇક વેંચી દીધી હતી. તેમજ નવી બાઇક ખરીદવા માટે મફતે સંજય પાસે રૂપિયાની માંગણી કરી હતી. આ તકનો લાભ લઈ સંજયે તેને ભરૂચ બોલાવ્યો હતો. ગત 26મી જૂલાઇએ મફત સંજય પાસે રૂપિયા લેવા માટે આવ્યો હતો. આ પછી તે એક મહિના સુધી મફત ઘરે પરત નહીં આવતાં પત્ની મંજુએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે પૂછતાછ કરતાં સંજયે મફતની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. હત્યા અંગે મૃતકની પત્ની મંજુને પણ જાણ હતી. ઘટનાના 3 દિવસ બાદ પતિની શોધખોળ કરવા ગયેલી મંજૂને સંજયે તેના પતિને મારી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ મંજુ, તેના ભાઇ કમલેશ અને ભાભી ગીતાને પણ ધમકી આપી હતી. પોલીસે સંજયની કબૂલાતને આધારે જેસીબી વડે ખોદાવતાં મૃતકનો કંકાલ મળી આવ્યો હતો. મૃતદેહના અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવતાં તેના માથામાં ઇજાઓના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. પોલીસે સંજયની ધરપકડ કરી તેને કોરોના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસોRajkot S N Kansagra School: રાજકોટની SNK શાળાની વિદ્યાર્થિનીનો ગંભીર આરોપGovind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણSurendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Embed widget