શોધખોળ કરો

નવરાત્રી હજી પૂર્ણ પણ નથી થઇ અને સુરતમાં નવરાત્રી આયોજકો બંધ કરવા લાગ્યા મહોત્સવ, જાણો કેમ

સુરતઃ નવરાત્રી પર્વને હજી 5 દિવસ બાકી છે છતાંપણ સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે ખુલ્લા પ્લોટમાં તૈયાર કરાયેલ નવરાત્રી આયોજનો એકબાદ એક બંધ થઇ રહ્યા છે, કારણ છે એકમાત્ર સતત વરસી રહેલો વરસાદ. સુરતના વેસુ વીઆઈપી રોડ પર આવેલ બોલિવુડ નવરાત્રીનું મૈદાનમાં જ્યા સાઉન્ડ સિસ્ટમ,મંડપ,લાઇટિંગ ડેકોરેટર્સ કોન્ટ્રાક્ટરો પોત પોતાનો સામાન નવરાત્રીના મૈદાનમાંથી સંકેલી રહયા છે, કારણ કે, સુરતમાં નવરાત્રી આયોજકોને વરસાદે ચોધાર આંસુએ રડાવ્યા છે. સુરતમાં કરોડો રૂપિયાના ખર્ચે ખુલ્લા પ્લોટમાં આયોજિત કરાયેલ નવરાત્રી પંડાલોને વરસાદે ધોઈ નાખ્યા છે. ત્યારે નવરાત્રી મહોત્સવ આખરે બંધ કરવાનો વારો આવ્યો છે. જોકે અન્ય 7 નવરાત્રી આયોજકોના પણ આજ પ્રમાણેના ખસતા હાલ થઇ ગયા છે. સુરતમાં કુલ 12 સ્થળો પૈકી 9 સ્થળો પર ખુલ્લા પ્લોટનાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં રહી રહીને સતત વરસી રહેલા વરસાદે નવરાત્રી આયોજકોના કરોડો રૂપિયાનાં આયોજન પર પાણી ફેરવ્યું.ઉપરાંત વરસાદના કારણે લાઈટ સાઉન્ડ મંડપ ડેકોરેટરો ના પણ નાણાં સલવાયા છે. નવાઈની વાત તો એ છે કે, કેટલાક આયોજકોએ 5% વ્યાજે રૂપિયા લઇને નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. ત્યારે નવરાત્રી આયોજનમાં કોઈ કમાણી ન થતા આયોજકોને ઉલટા લેવાના દેવા થઇ ગયા છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget