શોધખોળ કરો

સુરતમા પુત્રીના લગ્નમાં ગરબા રમ્યા પછી પિતા સહિત વધુ ત્રણ જણાના એકાએક મોત

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના સાયણ રોડ પર સાંઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતા ૫૪ વર્ષના ઘનશ્યામભાઈ દેવરાજભાઈ ધોળકિયા તા.૨૩મીએ પુત્રીના લગ્ન નિમિત્તે રાસ-ગરબા રમ્યા હતા.

Surat News: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એકાએક તબિયત બગાડવી અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અમરોલીમાં બે દિવસ પહેલા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે રાસ- ગરબા રમ્યા બાદ ૫૪ વર્ષના આઘેડ પિતા, વરાછામાં શનિવારે બપોરે ૩૭ વર્ષની મહિલા અને ભટારમાં ૩૫ વર્ષની મહિલાની એકાએક તબિયત બગડતા મોત થયા હતા.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના સાયણ રોડ પર સાંઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતા ૫૪ વર્ષના ઘનશ્યામભાઈ દેવરાજભાઈ ધોળકિયા તા.૨૩મીએ પુત્રીના લગ્ન નિમિત્તે રાસ-ગરબા રમ્યા હતા. પછી મોડી રાત્રે ઘરમાં જઈને સૂઈ ગયા હતા. જોકે, બીજા દિવસે શનિવારે સવારે તેઓ નહીં ઉઠતા પરિવારજનો ચિંતાતુર થવા સાથે ગભરાઈ ગયા હતા. જેથી તેમને તરત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘનશ્યામભાઈ મૂળ અમરેલીના વતની હતા. તેમને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે. તે હીરાના કામ સાથે સંકળાયેલા હતા.

બીજા બનાવવામાં વરાછા બોમ્બે માર્કેટ પાસે રેણુકા ભવન નજીક સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના પુષ્પાબેન ધનંજયસિંહ ઠાકોર શનિવારે બપોરે ઘરમાં કામ કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. તેઓ મુળ ઉતરપ્રદેશના વતની હતા. તેમને બે સંતાન છે. તેમના પતિ સરદાર માર્કેટ ખાતે શાકભાજીનો ટેમ્પો ચલાવે છે.

ત્રીજા બનાવમાં ભટાર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષના કવિતાબેન વિજયભાઈ સોનવણે શનિવારે મોડી રાત્રે અચાનક ચક્કર આવતા ઘરમાં ટોયલેટ પાસે ઢળી પડયા હતા. તેમને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. કવિતા મૂળ મહારાષ્ટ્રના જલગાંવની વતની હતા. તેના પતિ મજૂરી કામ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget