શોધખોળ કરો

Surat : એક જ દિવસમાં 10 લોકોએ કરી લીધો આપઘાત, મૃતકોમાં મોટા ભાગના યુવાનો

BSCના વિદ્યાર્થીએ, તો ઓનલાઈન અભ્યાસમાં તકલીફ આવતા માતાએ આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણમાં 31 વર્ષના ધીરેન્દ્રને ખાવાનું ન પચતા આપઘાત કરી લીધો છે. 

સુરતઃ શહેરમાં એક જ દિવસમાં 10 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતકોમાં 20થી 43 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે. BSCના વિદ્યાર્થીએ, તો ઓનલાઈન અભ્યાસમાં તકલીફ આવતા માતાએ આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણમાં 31 વર્ષના ધીરેન્દ્રને ખાવાનું ન પચતા આપઘાત કરી લીધો છે. 

અમરોલીમાં માનસિક બીમારીથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો છે, તો ડીંડોલીમાં 20 વર્ષીય યુવતીને ઝડપથી ગુસ્સો આવવાની બીમારીથી આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા છે. પુણા ગામમાં યુવાનને વધુ પડતા મોબાઈલના ઉપયોગ બદલ ઠપકો આપતા આપઘાત કરી લીધો છે. 

યોગીચોકમાં રત્નકલાકારે આપઘાત કર્યો છે. પંડોળમાં ધાગા કટિંગ કામદારે આપઘાત કર્યો છે. જ્યારે સચિનમાં 2 સંતાનના પિતાએ આપઘાત કર્યો છે. ઉન પાટિયામાં પતિ સાથે રકઝકમાં પત્નીનો આપઘાત કરી લીધો છે. 

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે.

 

મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.

 

ધોળકા વિદ્યાલયના શિક્ષક ચેતનભાઈના જણાવ્યા અનુસાર તેઓ હાલ ઉત્તરકાશીથી ગંગોત્રી રોડ પર આવેલા નેતાલામાં ફસાઈ ગયા છે. તો અમદાવાદના નવા વાડજમાં રહેતા એક દંપતિ પણ ભારે વરસાદથી બે દિવસથી કેદારનાથમાં ફસાયું છે.

 

અરવિંદ આહિરે એબીપી અસ્મિતા સાથે વાત કરતા જણાવ્યું કે કેદારનાથમાં બેથી ત્રણ હજાર લોકો ફસાયા છે. ફસાયેલા બેથી ત્રણ હજાર લોકોમાં ગુજરાતીઓ પણ છે. જેમણે સોશલ મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને મદદની ગુહાર લગાવી છે.

 

 

 

આગામી 48 કલાક સુધી ઉત્તરાખંડમાં સ્થિતિ ભારે ખરાબ થઈ શકે છે

 

માત્ર દક્ષિણમાં જ નહીં પણ ઉત્તરમાં પણ કુદરતે પાયમાલી સર્જી છે. ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી છે, આવી સ્થિતિમાં પરિસ્થિતિ પહેલા કરતા વધુ ખરાબ થઈ શકે છે.

 

છેલ્લા 24 કલાકમાં 150 મીમીથી વધુ મુશળધાર વરસાદ નૈનીતાલની સુંદરતાને પાણીની જેમ શોષી લીધો છે. નૈનીઝિલનું પાણી પ્રથમ વખત નૈના દેવી મંદિરની અંદર પહોંચ્યું છે. તળાવનું પાણી અહીંથી આવતા રાહદારીઓ માટે પણ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. મુશળધાર વરસાદને કારણે નૈનીતાલમાં પણ ભૂસ્ખલન શરૂ થયું છે.

 

સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે દહેરાદૂનમાં એક કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. સીએમ પુષ્કર ધામી પણ કંટ્રોલ રૂમ દ્વારા રાહત અને બચાવ કાર્યનો હિસાબ લઈ રહ્યા છે. ઉત્તરાખંડની સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રા બંધ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલીHu to Bolish | હું તો બોલીશ | કોની ચેલેન્જમાં કેટલો દમ?Rajkot Fake School | નકલી ટોલ પ્લાઝા, નકલી કચેરી બાદ હવે નકલી શાળા ઝડપાઈJunagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
'વળતર અને વીમામાં તફાવત હોય છે’, અગ્નિવીર અજય કુમાર મુદ્દે હવે રાહુલ ગાંધીએ આપ્યો આ તર્ક
Anant-Radhika Wedding:  અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: અનંત-રાધિકાની સંગીત નાઇટમાં ધોની, સૂર્યકુમારથી લઈ આવ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
BCCI બાદ મહારાષ્ટ્ર સરકારે ભારતીય ટીમ માટે કરી ઈનામની જાહેરાત, જાણો કેટલા કરોડ મળશે
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
મકાઈ ખાધા પછી પાણી કેમ ન પીવું જોઈએ? નુકસાનથી બચવા માટે જાણો આ જરુરી વાત 
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Embed widget