શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતઃ સરથાણાના બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, શું હતું કારણ? જાણો વિગત
સરથાણાના બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને યુવકે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે.
![સુરતઃ સરથાણાના બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, શું હતું કારણ? જાણો વિગત Surat : Youth Jump in Tapi river from Sarthana bridge, youth died સુરતઃ સરથાણાના બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, શું હતું કારણ? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/26094023/Surat-suicide.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ દિવાળી ટાણે સરથાણાના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે નદીમાં કૂદીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકે બ્રિજ પર બાઇક પાર્ક કરી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. આ યુવકે દેવું વધી જતાં આપઘાત કરી લીધો હોવાની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. જોકે, હજુ સુધી સચોટ કારણ સામે આવ્યું નથી. સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)