શોધખોળ કરો

Surat: સુરતમાં કાર ચાલકે બાઈકને અડફેટે લેતા યુવક અને બાળકનું મોત, આરોપીની ધરપકડ

સુરતમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. પૂર ઝડપે આવેલી કાર ચાલકે અકસ્માત સર્જતા બેના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

સુરતમાં રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. પૂર ઝડપે આવેલી કાર ચાલકે અકસ્માત સર્જતા બેના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.  મળતી જાણકારી અનુસાર, શહેરના મોટા વરાછા રિંગરોડ વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવક અને ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. સંકેત અને તેનો પરિવાર રિંગરોડ દુખિયાના દરબાર પાસે આવેલા ફૂટપાથ પર બેઠા હતા ત્યારે પૂર ઝડપે આવી રહેલી કાર ફૂટપાથ પર ચઢી હતી અને લોકોને અડફેટે લીધા હતા. જીજ્ઞેશ ગોહેલ નામના વ્યક્તિએ અકસ્માત સર્જ્યો હોવાનો આરોપ છે. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં બાઇક પર સવાર સંકેત વાવડીયા, ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું.  દિવ્યેશ નામનો વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે પી.પી.માણીયા હોસ્પિટલ ખસેડાયા હતા. ઉતરાણ પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ અમદાવાદમાં AMTSએ વધુ એક વાર અકસ્માત સર્જ્યો હતો. 50 નંબરની બસ જે મેઘાણીનગરથી ઘુમા ગામમાં જતી હતી પરંતુ ડ્રાઇવર કૃષ્ણ સારથી સોસાયટીમાં ઘૂસી ગયો હતો. સ્થાનિકોનો આરોપ છે કે ડ્રાઇવરે નશો કર્યો હતો. જો કે ડ્રાઈવરને ગભરામણ થતા બસ સોસાયટીમાં લઇ ગયો હોવાનું એએમસી કહી રહી છે. હાલ ચાલકને સોલા સિવિલમાં ખસેડાયો છે અને બેભાન હોવાથી સારવાર ચાલી રહી છે.જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.                                                                                                        

અમદાવાદના યુએન મહેતા હોસ્પિટલ પરિસરમાં યુવતીએ મહિલાને ટક્કર મારતા મોત થયું હતું. યુએન મહેતા હોસ્પિટલ પાછળ કેન્ટીનના ભાગે ઘટના બની હતી. કાર ચાલક યુવતીએ 45 વર્ષની મહિલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. મૃતક અને તેનો પરિવાર દેવભૂમિ દ્વારકાથી આઠ વર્ષના બાળકની સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં યુવતી સામે ફરિયાદ નોંધાઇ હતી.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget