શોધખોળ કરો

Vadodara: હરણી તળાવ દુર્ઘટના અંગે PM મોદીએ સહાયની કરી જાહેરાત, CM, હર્ષ સંઘવી અને શક્તિ સિંહ સહિતના નેતાઓએ જાણો શું આપી પ્રતિક્રિયા

Vadodara Boat Tragedy: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે પીએમ મોદી,રાષ્ટ્રપતિથી લઈને ગુજરાતના વિવિધ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.

Vadodara Boat Tragedy: વડોદરામાં દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 પર પહોંચ્યો છે. બોટ પલટી જવાની દુર્ઘટનામાં 13 વિદ્યાર્થી, 2 શિક્ષકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે ત્યારે પીએમ મોદી,રાષ્ટ્રપતિથી લઈને ગુજરાતના વિવિધ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.

પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી 


વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાથી થયેલા જાનહાનિથી વ્યથિત છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી

સીએમ ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે, હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. વધુને વધુ જીવન બચાવી શકાય તેવી આપણા સૌની લાગણી અને પ્રાર્થના છે.
 
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દુખ વ્યક્ત કર્યું

 
હર્ષ સંઘવીએ લખ્યું કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું. ઈજાગ્રસ્તો જલદી સાજા થાય અને ભોગ બનેલા તમામના પરિવારોને હિંમત મળે તેવી પ્રભુ પ્રાર્થના.
 
રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

 
 
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ લખ્યું કે,  ગુજરાતના વડોદરામાં બોટ અકસ્માતમાં બાળકો અને શિક્ષકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.
 
શક્તિસિંહ ગોહિલે શોક વ્યક્ત કર્યો અને સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા

Vadodara: હરણી તળાવ દુર્ઘટના અંગે PM મોદીએ સહાયની કરી જાહેરાત, CM, હર્ષ સંઘવી અને શક્તિ સિંહ સહિતના નેતાઓએ જાણો શું આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે લખ્યું કે,  ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. ગુજરાતના વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શહેરના હરણી તળાવમાં બોટ પલટી જતાં 12ના મોત થયા હતા. જેમાં બે શિક્ષકો અને ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જ્યારે સાત વિદ્યાર્થીઓ હજુ પણ ગુમ હોવાનું નોંધાયું છે. જે સમયે અકસ્માત થયો હતો. તે સમયે બોટમાં 20 વિદ્યાર્થીઓ સાથે ચાર શિક્ષકો હાજર હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોવાને કારણે આ અકસ્માત થયો હતો. લાઈવ જેકેટ કોઈને આપવામાં આવ્યું ન હતું. ભાજપ સરકાર કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લે છે અને કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે, ગુજરાતમાં એક પછી એક ઘટના બને છે, નિર્દોષ લોકો મૃત્યુ પામે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
BREAKING News: ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 17 કલાક પછી મળ્યો કાટમાળ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
ગરમીએ દિલ્હીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, આગામી 7 દિવસ માટે હીટવેવ એલર્ટ
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
CBSE ધોરણ-10નાં પરિણામના વેરિફીકેશન માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ, આ છે ડાયરેક્ટ લિંક
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
ટૂંક સમયમાં ગરમીમાંથી મળશે રાહત, હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર; અહીં સુધી પહોંચી ગુયં ચોમાસું
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
UAN નંબર વગર PF ફંડનું બેલેન્સ જાણો, SMS મોકલતા જ તમામ વિગતો મળી જશે
UAN નંબર વગર PF ફંડનું બેલેન્સ જાણો, SMS મોકલતા જ તમામ વિગતો મળી જશે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Embed widget