શોધખોળ કરો

અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ? કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી, ટ્રાફિક થયો ઠપ્પ

સેનામાં ભરતી માટેની અગ્નપથ યોજનાનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરીને સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યો છે. વિરોધના કારણો શું છે જાણીએ

Agneepath scheme :નવાદાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી, અને આ યોજનાને પાછી ખેંચવા માટે કહ્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ટ્રાફિક ઠપ થઇ ગયો છે.

અગ્નિપથ યોજનાનો વિરોધ કેમ?

અગ્નિપથ યોજના હેઠળ સરકારની યોજના ચાર વર્ષ માટે દળોમાં યુવાનોની ભરતી કરવાની છે. જેમાં યુવકોને  21 વર્ષની વયે નિવૃત્ત કરી દેવાશે. ભરતી થયેલા સૈનિકોમાંથી માત્ર 25 ટકા જ સેનામાં રાખવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

આંદોલનકારી યુવાનોની સૌથી મોટી સમસ્યા એ છે કે શા માટે માત્ર ચાર વર્ષથી જ ભરતી કરવામાં આવી રહી છે. સેનામાં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ઓછામાં ઓછી 10 થી 12 વર્ષની સેવા હોય છે અને તેમાં સૈનિકોને આંતરિક ભરતીમાં પણ તક મળે છે. 'અગ્નિપથ યોજના'માં યુવાનોની સૌથી મોટી સમસ્યા એ છે કે ચાર વર્ષ પછી 75% યુવાનોએ બહાર નીકળવાનો રસ્તો બતાવી દેવાશે.

કોવિડનના કારણે સેનાની ભરતી પણ મુલતવી રખાઇ હતી.  છેલ્લા બે વર્ષથી ભરતીઓ થઈ ન હતી અને કેટલાકના પરિણામો બાકી હતા. દરમિયાન, સરકારે અગ્નિપથ યોજના શરૂ કરી છે અને આ નવી યોજના હેઠળ તમામ જૂની ભરતીઓને આવરી લેવાનું નક્કી કર્યું છે. સરકારના આ નિર્ણયથી એવા યુવાનોમાં ઊંડી નિરાશા થઈ છે જેમની વય મર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે અથવા લગભગ સમાપ્ત થવા જઈ રહી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જૂની ભરતીના પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આ જ કારણ છે કે તેઓ સરકારની આ નવી યોજનાનો વિરોધ કરી રહ્યા છે.

અગ્નિવીર યોજના'ને લઇને બિહારમાં વિદ્યાર્થીઓનુ પ્રદર્શન ગુરુવારે સવારે પણ યથાવત રહ્યું, સવારે બિહારના નવાદા અને જહાનાબાદમાંથી આવી તસવીરો ફરી એકવાર સામે આવી. આ યોજનાનો વિરોધ દર્શાવતા અલગ અલગ જગ્યાઓ પર વિદ્યાર્થીઓ હંગામો કરી રહ્યાં છે. આક્રોશમાં કેટલીય જગ્યાઓએ ટ્રેનોને પણ નિશાન બનાવવામાં આવી છે, નવાદામાં ટ્રાફિકને પુરેપુરી રીતે ઠપ કરી દેવામાં આવ્યો છે. રસ્તાંઓ પર આગચંપી પણ કરવામાં આવી, ટાયર પણ સળગાવવામાં આવ્યા. 

નવાદાના વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી, અને આ યોજનાને પાછી ખેંચવા માટે કહ્યું. વિદ્યાર્થીઓના પ્રદર્શનના કારણે ટ્રાફિક ઠપ થઇ ગયો છે. સ્પેશ્યલ પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યુ છે. નવાદાના પ્રજાતંત્ર ચોક પર પણ આક્રોશિત વિદ્યાર્થીઓનો હંગામો જોવા મળ્યો. ગુસ્સામાં ભરાયેલા વિદ્યાર્થીઓનુ કહેવુ હતુ કરે ફિજીકલ અને મેડિકલ થયા બાદ પણ એક્ઝામ રદ્દ કરી દેવામા આવી છે. આ એક્ઝામને લેવામાં આવે અને જે નવી સ્કીમ છે તેને સરકાર રદ્દ કરે. 

જહાનાબાદમાં પણ પ્રદર્શન -
નવાદાની સાથે સાથે બિહારના જાહાનાબાદમાં પણ કેટલીક એવી તસવીરો જોવા મળી, સેના ભરતીની નવી સ્કીમનો વિરોધમાં જહાનાબાદમાં પણ વિદ્યાર્થીઓએ ટ્રેનો રોકી, રસ્તાંઓ પર ટાયર સળગાવવાની પ્રદર્શન કરવામાં આવ્યુ. ટાયર સગળાવીને એનએચ-83 અને એનએચ-110ને જામ કરી દીધો હતો. 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ચૂંટણી પતતા જ ભડકે બળશે પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવ! રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
ચૂંટણી પતતા જ ભડકે બળશે પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવ! રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
પાટણ જીલીયાકાંડ: અલ્પેશ ઠાકોરની લાલ આંખ બાદ SP નો સપાટો, LCB ના 4 પોલીસકર્મી સસ્પેન્ડ, ઠાકોર સમાજની સભા મોકૂફ
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Embed widget