શોધખોળ કરો

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિની માંગ સાથે રાજધાનીમાં કૂચ કરી છે

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઈમરાન ખાનના સમર્થકોએ તેમની મુક્તિની માંગ સાથે રાજધાનીમાં કૂચ કરી છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલ તમામ સુરક્ષા કોર્ડન તોડીને વિરોધીઓ આગળ વધી રહ્યા છે. ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. મોડી રાત્રે તહરીક-એ-ઇન્સાફે ઇસ્લામાબાદના ડી-ચોકની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને X પર એક પોસ્ટ કરી હતી.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નિર્દોષ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીને કન્ટેનર પરથી સશસ્ત્ર અર્ધલશ્કરી દળોએ નિર્દયતાથી ખૂબ ઊંચાઈથી નીચે ફેંકી દીધો હતો. આ ભયાનક કૃત્ય આ શાસન અને તેના સુરક્ષા દળોની સંપૂર્ણ નિર્દયતા અને ફાસીવાદને દર્શાવે છે, જેઓ તેમના રસ્તામાં આવનાર કોઈપણ નાગરિકને કચડી નાખે છે.

પીટીઆઈએ ઈસ્લામાબાદ વોર ઝોનમાં ફેરવાઈ ગયો હોવાનો વીડિયો શેર કર્યો છે. સુરક્ષા દળો નિઃશસ્ત્ર નાગરિકો પર ક્રૂર બળનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ સૌથી કાળો સમય છે. ઈમરાનના પક્ષે કહ્યું કે સુરક્ષા દળોએ ઈસ્લામાબાદના ડી-ચોકની આસપાસ કન્ટેનર, કાર અને અન્ય જાહેર સંપત્તિને સળગાવવાનું શરૂ કરી દીધું છે. સ્નાઈપર્સ, ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોને કચડી નાખવામાં આવી રહ્યા છે.

પીટીઆઈએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એક ડઝન નિર્દોષ દેખાવકારોના મૃત્યુની પુષ્ટી થઈ છે, જ્યારે સેંકડો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર, રાજધાનીની હોસ્પિટલોમાં સતત મોતના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.

 ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ X પર એક પોસ્ટમાં કહ્યું કે 3 નિર્દોષ દેખાવકારોના મોતની પુષ્ટી થઈ છે, જ્યારે 47 ઘાયલ થયા છે. સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર ગોળીબાર કરી રહી છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો
દુનિયાને વગર રોકટોકે તેલ વેચશે ઇરાન, અમેરિકાએ હટાવી લીધો પ્રતિબંધ, ભારતને થશે બમ્પર ફાયદો
War: ઇરાન સાથેની વાતચીત વચ્ચે ટ્રમ્પે આપી ધમકી, કહ્યું- 'જો ડીલ ફેઇલ થઇ તો હું તે કરીશ, જે...'
War: ઇરાન સાથેની વાતચીત વચ્ચે ટ્રમ્પે આપી ધમકી, કહ્યું- 'જો ડીલ ફેઇલ થઇ તો હું તે કરીશ, જે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
146 વર્ષનો સૌથી સૂકો જૂન! 'ગોડઝિલા' લાવશે ભયંકર દુષ્કાળ? ગુજરાતમાં 85% ઓછો વરસાદ, શું થશે આગળ?
Embed widget