શોધખોળ કરો

રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસનું જોખમ સૌથી વધારે છે

ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી આ વાયરસને કારણે લગભગ આઠ હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે A બ્લડગ્રુપના લોકોને કોરોના વાયરસથી વધારે જોખમ છે. ચીનમાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, A બ્લડગ્રુપવાળા લોકોને કોરોના વાયરસથી વધારે સાવચેત રહેવાના જરૂરત છે. જ્યારે જેનું બ્લડગ્રુપ O છે તે કોરોના વાયરસનનો સારી રીતે સામનો કરી શકે છે. કોરોના વાયરસને લઈને આ રિસર્ચ ચીનના વુહાન અને શેન્જેન શહેરમાં કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મરાનારા લોકોમાં A બ્લડગ્રુપ લોકોની સંખ્યા વધારે છે. સાથે જ A બ્લડગ્રુપ લોકો આ વાયરસથી વધારે સંક્રમિત થયા છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકોનું બ્લડગ્રુપ O છે તેની સંખ્યા મરાનારા લોકમાં ઘણી ઓછી છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે, A બ્લડગ્રુપના 38 ટકા લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે O બ્લડગ્રુપના 26 ટકા લોકોને જ આ ચેપ લાગ્યો છે. વુહાનથી થોડા દુર આવેલ સેન્ટર ફોર એવિડેન્સ-બેસ્ડ એંડ ટ્રાન્સલેશન મેડિસિનમાં આ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. રિસર્ચમાં વાયરસથી મરનારા 206 રોગીઓની પણ તપાસ કરવામાં આવી. જેમાં 85 ટકા અથવા 41.26 ટકા લોકોનું બ્લડગ્રુપ A હતું. જ્યારે માત્ર 52 લોકોનું બ્લડગ્રુપ O હતું. જણાવીએ કે, વિશ્વમાં લગભગ બે લાખ કોરોના વાયરસના કેસ સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત
US Iran War: હવામાં ઉડતો અભેદ કિલ્લો, અંદરથી કેવું દેખાય છે રશિયાનું Tu-214PU વિમાન ? જે પરમાણુ હુમલાથી પણ છે સુરક્ષિત
5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
5 કલાક સુધી 6 શહેરોમાં બૉમ્બમારો... ઈરાન બોલ્યું- તોડી પાડ્યું US નું MQ-1, હોર્મુઝ પર યુદ્ધથી તેલ મોંઘું
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું-
અમેરિકાએ ઈરાનના ડ્રોન અને મિસાઈલ બેઝ પર કર્યો હુમલો, ટ્રમ્પે કહ્યું- "ન્યૂક્લિયર સાઈટ્સ ઉડાવી દઈશું"
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget