શોધખોળ કરો

અમેરિકા ખંડના આ દેશમાં કોરોનાથી જ એક જ દિવસમાં 1188નાં મોતથી ખળભળાટ, જાણો વિગત

બ્રાઝીલમાં માત્ર એક જ દિવસમાં 1,118 મોત કોરોના વાયરસે કારણે થયા છે તેની સાથે જ કુલ મોતનો આંકડો 20,047એ પહોંચ્યો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં સતત વધી રહ્યો છે. વિશ્વના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 1,05,766 નવા કોરોનાના કેસ સામે આવ્યા ચે અને મરનારા લોકોની સંખ્યામાં 4,833નો વધારો થયો છે. વર્લોમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધી અંદાજે 52 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થાય છે. તેમાંથી 3,34,072 લોકોના મોત થયા છે. જ્યારે 20,78,536 લોકોને ચેપ લાગ્યો છે. વિશ્વના અંદાજે 75 ટકા કોરોનાના કેસ માત્ર 12 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 39 લાખ છે. જોકે હાલમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ બ્રાઝીલમાં જોવા મળી રહી છે. અહીં મરનારા લોકોની સંખ્યા 20,000ને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અહીં એક જ દિવસમાં રેકોર્ડ મોત નોંધાયા છે. લેટીન અમેરિકામાં બ્રાઝીલ કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં કોરોનાનો પ્રકોપ ઘણો વધારે છે. બ્રાઝીલમાં માત્ર એક જ દિવસમાં 1,118 મોત  કોરોના વાયરસે કારણે થયા છે તેની સાથે જ કુલ મોતનો આંકડો 20,047એ પહોંચ્યો છે. હાલમાં આ અહીં કોરોનાના કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે. દેશમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 3,10,000 છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, ખરેખરના આંકડા તેનાથી પણ વધારે હોઈ શકે છે કારણ કે દેશમાં ટેસ્ટિંગ વધારે કરવામાં નથી આવી રહ્યા. બીજી બાજુ અમેરિકામાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસનો બીજા તબક્કો આવશે તો અમેરિકાને બંધ કરવામાં આવશે નહીં. સ્વસ્થ રાજ્ય માટે કાયમી લોકડાઉનએ અમારી રણનીતિ નથી. દેશને બંધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. ક્યારેય ખતમ ન થનાર લોકડાઉન એક જાહેર સ્વાસ્થ્યના જોખમને આમંત્રણ આપે છે. આપણા લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે અર્થવ્યવસ્થાને ખોલવી પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget