શોધખોળ કરો

ચીને UNGAમાં કર્યો કાશ્મીરનો ઉલ્લેખ, ભારતે કહ્યું – આંતરિક મામલામાં દખલ ના કરે દુનિયા

ચીનના નિવેદન બાદ ભારતે ચીનને આંતરિક મામલામાં દખલ ન આપવાની સલાહ આપતા કહ્યું કે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર અરીસો બતાવ્યો હતો.

નવી દિલ્હીઃચીન દ્ધારા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ કરવા પર ભારતે વિરોધ નોંધાવ્યો છે. ભારતે ચીન સહિત દુનિયાના તમામ દેશોને કહ્યુ હતું કે, કલમ 370 હટાવવી પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. વાસ્તવમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ યુએનમાં કાશ્મીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિવાદને યુએનના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્ધિપક્ષીય રીતે શાંતિ સાથે હલ કરવામાં આવવો જોઇએ.  ચીને એ વાત પર ભાર મુક્યો હતો કે એવી કોઇ કાર્યવાહી કરવી જોઇએ નહી જેનાથી એકતરફી રીતે યથાસ્થિતિ બદલાઇ જાય. ચીનના નિવેદન બાદ ભારતે ચીનને આંતરિક મામલામાં દખલ ન આપવાની સલાહ આપતા કહ્યું કે, ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર અરીસો બતાવ્યો હતો. વાંગે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનનો પાડોશી દેશ હોવાના કારણે ચીન ઇચ્છે છે કે વિવાદને યોગ્ય રીતે ઉકેલી દેવામાં આવે. બંન્ને તરફથી સંબંધોની શરૂઆત કરવામાં આવે. ભારતે શનિવારે ચીન દ્ધારા કાશ્મીરના મુદ્દા પર આપેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું કે, કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને તમામ દેશોની ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરવું જોઇએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમને આશા છે કે તમામ દેશ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન કરશે અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર મારફતે યથાસ્થિતિને પરિવર્તિત કરવાના પ્રયાસોથીથી બચશે. તાજેતરનો ઘટનાક્રમ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. નોંધનીય છે કે મોદી સરકારે કાશ્મીરમાંથી 370 કલમને ખત્મ કરતા જમ્મુ કાશ્મીરનો ખાસ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો હતો.

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget