શોધખોળ કરો

ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ

રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે

વૉશિંગટનઃ પાડોશી દેશ ચીને પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખુલાસો અમેરિકન એજન્સીના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે. 15 જૂનની રાત્રે થઇ હતી હિંસક અથડામણ 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. જોકે રિપોર્ટ હતા કે ચીનને પણ અથડામણમાં મોટુ નુકશાન થયુ હતુ, ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, ભારતે પોતાના સૈનિકોની શહીદીના સમાચાર સ્વીકાર કર્યા અને માન-સન્માન આપ્યુ હતુ. જ્યારે ચીન સ્વીકાર કરતા અચકાતુ હતુ. અમેરિકન રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારજનોની સાથે ચીનમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પહેલા તો ચીને આ અથડામણમાં પોતાના સૈનિકોના માર્યા ગયાના સમાચારને અવગણો, અને હવે અંતિમ સંસ્કાર કરવાથી ઇનકાર કરવામાં આવી રહ્યું છે. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ યુએસ ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીન ગલવાનમાં પોતાના એકપણ સૈનિક માર્યા જવાનો ઇનકાર કરી રહ્યું છે. જોકે ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ અથડામણમાં ચીનના 43 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટી કરી હતી. વળી, અમેરિકન ગુપ્તચર એજન્સીએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન ચીનના 35 સૈનિકોના મોતની પુષ્ટી કરી છે. આ મામલાની જાણકારી રાખનારા એક સુત્રએ યુએસ ન્યૂઝને જણાવ્યુ કે ચીનના નાગરિક મામલાના મંત્રાલયે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું કે તેમને સૈનિકોના અવશેષોના અંતિમ સંસ્કાર ના કરવા જોઇએ. કોઇપણ અંતિમ સંસ્કાર કોઇપણ એકાંત વિસ્તારમાં જ થવા જોઇએ. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Embed widget