શોધખોળ કરો

ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ

રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે

વૉશિંગટનઃ પાડોશી દેશ ચીને પૂર્વીય લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખુલાસો અમેરિકન એજન્સીના એક રિપોર્ટમાં થયો છે. રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીનની સરકારે સૈનિકોના પરિવારો પર દબાણ કરી રહી છે કે તે અંતિમયાત્રા કે શબયાત્રાનુ આયોજન ના કરે. 15 જૂનની રાત્રે થઇ હતી હિંસક અથડામણ 15 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકોની હિંસક ઝપાઝપી થઇ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયા હતા. જોકે રિપોર્ટ હતા કે ચીનને પણ અથડામણમાં મોટુ નુકશાન થયુ હતુ, ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા, ભારતે પોતાના સૈનિકોની શહીદીના સમાચાર સ્વીકાર કર્યા અને માન-સન્માન આપ્યુ હતુ. જ્યારે ચીન સ્વીકાર કરતા અચકાતુ હતુ. અમેરિકન રિપોર્ટમાં કહેવાઇ રહ્યું છે કે ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારજનોની સાથે ચીનમાં દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પહેલા તો ચીને આ અથડામણમાં પોતાના સૈનિકોના માર્યા ગયાના સમાચારને અવગણો, અને હવે અંતિમ સંસ્કાર કરવાથી ઇનકાર કરવામાં આવી રહ્યું છે. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ
યુએસ ન્યૂઝના રિપોર્ટમાં કહેવાયુ છે કે ચીન ગલવાનમાં પોતાના એકપણ સૈનિક માર્યા જવાનો ઇનકાર કરી રહ્યું છે. જોકે ન્યૂઝ એજન્સી એએનઆઇએ આ અથડામણમાં ચીનના 43 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટી કરી હતી. વળી, અમેરિકન ગુપ્તચર એજન્સીએ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન ચીનના 35 સૈનિકોના મોતની પુષ્ટી કરી છે. આ મામલાની જાણકારી રાખનારા એક સુત્રએ યુએસ ન્યૂઝને જણાવ્યુ કે ચીનના નાગરિક મામલાના મંત્રાલયે અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવારોને કહ્યું કે તેમને સૈનિકોના અવશેષોના અંતિમ સંસ્કાર ના કરવા જોઇએ. કોઇપણ અંતિમ સંસ્કાર કોઇપણ એકાંત વિસ્તારમાં જ થવા જોઇએ. ચીને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધોઃ અમેરિકન રિપોર્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget