શોધખોળ કરો

કરતારપુર કોરિડોર: સિદ્ધુએ કહ્યું- મારા દોસ્ત ઇમરાન ખાનના યોગદાનને કોઈ નકારી શકે નહીં

વડાપ્રધાન મોદીએ કરતારપુર સાહિબ કોરિડોર મામલે ભારતની ભાવનાઓને સમજવા, તેને સન્માન આપવા માટે વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો હતો.

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન દ્વારા શનિવારે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય શરહદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને પાકિસ્તાન બાજુ વડાપ્રધાન ઇમરાન ખાને શ્રદ્ધાળુઓ માટે કોરિડોર ખુલ્યા મુક્યા હતા. ઇમરાનના આમંત્રણ પર પાકિસ્તાન ગયેલા કૉંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુએ કોરિડોર ખોલવાને લઈ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “ભાગલા બાદ આ પહેલીવાર થયું કે સરહદો ખતમ કરી દેવામાં આવી છે. મારા મિત્ર ઇમરાન ખાનના યોગદાનને કોઈ નકારી શકે નહીં. હું પીએમ મોદીનો પણ તેના માટે આભાર માનું છું.” સિદ્ધુએ કહ્યું આ મહત્વનું નથી કે રાજનીતિક રીતે અલગ વલણ રાખે છે, તેનાથી ફરક નથી પડતો કે હું ગાંધી પરિવાર પ્રત્યે પ્રતિબદ્ધ છું. હું મુન્નાભાઈ MBBS સ્ટાઈલમાં મોદી સાહેબને જાદુની ઝપ્પી મોકલું છું. આા પહેલા વડાપ્રધાન મોદીએ કરતારપુર સાહિબ કોરિડોર મામલે ભારતની ભાવનાઓને સમજવા, તેને સન્માન આપવા માટે વડાપ્રધાન ઇમરાન ખાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ પવિત્ર ધરતી પર આવીને તેઓ ધન્ય અનુભવી રહ્યા છે. કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનક ગુરુદ્વારાને પાકિસ્તાના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લાના કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને જોડે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
ભાજપની પ્રચંડ જીત પર બોલ્યા PM મોદી, કહ્યું- દિલ્હીમાં વિકાસ, વિઝન અને વિશ્વાસની જીત થઈ 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Result: દિલ્હીમાં BJP ની બમ્પર જીત બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ? 
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election Results: ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, જાણો બીજેપીની જીત પર શું કહ્યું?
Delhi Election  Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલની હારના 5 મોટા કારણો, જાણો દિલ્લીમાં કે છીનવાઇ સત્તા
Delhi Election Result 2025:  અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Result 2025: અરવિંદ કેજરીવાલને માત આપનાર પ્રવેશ વર્મા કોણ છે? ક્યારે કરી રાજકારણમાં એન્ટ્રી
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કેમ હાર્યા ? અન્ના હજારેએ બતાવ્યું કારણ
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: આમ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો, અરવિંદ કેજરીવાલ ચૂંટણી હાર્યા
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Delhi Election Results: સૌથી મોટા સમાચાર, મનીષ સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હાર્યા 
Embed widget