શોધખોળ કરો

કોલંબિયાના રાષ્ટ્રપતિ જુઆન મેનુઅલ સેંટોસને મળ્યો 2016નો નોબેલ શાંતિ પુરસ્કાર

નવી દિલ્લી: વિશ્વમાં તો ન જાણે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે પરંતુ ફિલ્મી દુનિયામાં ઑસ્કર અને વાસ્તવિક દુનિયામાં શાંતિનો નોબેલ પુરસ્કારની ચર્ચા આખા વિશ્વમાં છે. અમે તમારી ચાની ચુસ્કીઓ પર શાંતિનો નોબેલ મળવા અને ન મળવાને લઈને વાદ-વિવાદ થતો રહે છે. જેમ કે ગાંધીને નોબેલ પુરસ્કાર કેમ આપવામાં આવ્યો નહોતો અને ક્યાં કારણોસર અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને શાંતિનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. વર્ષ 2016નો શાંતિ નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ચૂકી છે અને આ બહુપ્રતીક્ષિત પુરસ્કાર કોલંબિયાના નેતા અને રાષ્ટ્રપતિ Juan Manuel Santosને મળ્યો છે. રાષ્ટ્રપતિ સેંટોસને કોલંબિયા શાંતિ સમજૂતી માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. કોલંબિયામાં લગભગ 52 વર્ષના સંઘર્ષ પછી શાંતિ સમજૂતી થઈ છે. જો કે ગત રવિવારે દેશની જનતાએ આ કરારને ઠુકરાવી દીધો હતો. નોર્વેની રાજધાની ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. પુરસ્કાર 10 ડિસેમ્બરે આપવામાં આવશે. જો કે કોલંબિયાના રાષ્ટ્રપતિને આ વાતની જાણ પહેલાથી નહોતી. વર્ષ 2016માં શાંતિનો નોબેલ પુરસ્કાર માટે 376 ઉમેદવાર હતા, જે એક રેકોર્ડ છે. તેમાંથી 228 વ્યક્તિઓ હતા, તો બીજી બાજુ 148 સંગઠન છે. અગાઉ આ રેકોર્ડ 278 દાવેદારોનો હતો, જે 2014માં બન્યો હતો. આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર જીતવા માટે પોપ ફ્રાંસિસ અને સીરિયામાં કામ કરી રહેલા વ્હાઈટ હેલમેટ ક્લિયર ફેવરેટ હતા. 2016નો નોબેલ શાંતિ પુરસ્કારોની રેસમાં ભારતના શ્રીશ્રી રવિશંકર, અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા માનવાધિકાર કાર્યકર્તા સ્વેતલાના ગનુશ્કિના, સીરિયાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સફેદ હેલમેટ પહેરીને રાહત કાર્યોને પરિણામો આપનાર ગ્રુપ વ્હાઈટ હેલમેટ અને દિલ્લીમાં 2013માં એશિયન સાઈકિલિંગ ચેંપિયનશિપમાં ભાગ લેનાર અફગાનિસ્તાનની મહિલા સાઈકિલિંગ ટીમનો પણ સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget