શોધખોળ કરો

PoKમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- હવે તો ભારત પર પરમાણું હુમલો જ થશે....

ભારત સાથે ન્યૂક્લિયર કમ એટૉમિક યુદ્ધ થશે, અમે જેવી જરૂરિયાત રહેશે તે રીતે ભારત સામે લડીશુ, અમે તે રીતના હથિયારો ભારત સામે વાપરીશુ

ઇસ્લામાબાદઃ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તનાણ વધી રહ્યો છે. ભારતે ફરી એકવાર PoK સ્થિત આતંકી કેમ્પો પર હુમલો કર્યો અને કેટલાય કેમ્પોને નષ્ટ કરી નાંખ્યા હતા. હવે આ મામલે ફરી એકવાર પાકિસ્તાન ગભરાયેલુ દેખાઇ રહ્યું છે. પાકિસ્તાને ફરી એકવાર ભારત પર પરમાણુ હુમલો કરવાની ધમકી આપી દીધી છે. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ખાને PoKમાં ભારતની આતંકીઓ ઉપરની કાર્યવાહીને લઇને રિએક્શન આપ્યુ છે, તેમને કહ્યું કે, ભારત સાથે ન્યૂક્લિયર કમ એટૉમિક યુદ્ધ થશે, અમે જેવી જરૂરિયાત રહેશે તે રીતે ભારત સામે લડીશુ, અમે તે રીતના હથિયારો ભારત સામે વાપરીશુ. PoKમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- હવે તો ભારત પર પરમાણું હુમલો જ થશે.... મંત્રી શેખ રશીદે કહ્યું કે, હું 126 દિવસના ધરણાંમાં સામેલ હતો, તે સમયે દેશની સ્થિતિ અને સરહદી મામલા આવા ન હતા. હાલ પાકિસ્તાન પર ગંભીર ખતરો છે. ભારત સામે યુદ્ધ ભયાનક હશે. આ પારંપરિક યુદ્ધ નહીં હોય, એટૉમિક વૉર થશે. જે લોકો માનતા હોય કે 4-6 ગોળીઓ છૂટશે, હવાઇ હૂમલા થશે કે પછી નેવીની મિસાઇલો છૂટશે, બિલકુલ નહીં આ પરમાણુ યુદ્ધ હશે. PoKમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- હવે તો ભારત પર પરમાણું હુમલો જ થશે.... ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ તાજેતરમાં જ ફરી એકરવાર PoKમાં ચાલી રહેલા આતંકી કેમ્પોને તબાહ કરી દીધા છે, સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરીને તોપમારો કર્યો હતો, જેમાં 20થી વધુ આતંકી માર્યા જવાના સમાચાર છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા જેનો બદલો ઇન્ડિયન આર્મીએ લીધો હતો. PoKમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ગભરાયુ પાકિસ્તાન, બોલ્યુ- હવે તો ભારત પર પરમાણું હુમલો જ થશે....
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget