શોધખોળ કરો

Modi in Ukraine: 'ટ્રેન ફોર્સ વન'થી કીવ પહોંચ્યા PM મોદી, ઝેલેન્સકી સાથે યુદ્ધના સમાધાન પર કરશે ચર્ચા

Modi in Ukraine: પોલેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ આજે PM મોદી ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કરીને યુક્રેન પહોંચશે.

Modi in Ukraine:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસે છે. પોલેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ આજે તે ટ્રેનમાં 10 કલાકની મુસાફરી કરીને યુક્રેન પહોંચશે. વડાપ્રધાન મોદી શુક્રવારે સવારે લગભગ 7 કલાક યુક્રેનની રાજધાની કિવમાં રહેશે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ  ઝેલેન્સકી સાથે વાતચીત કરશે. યુક્રેન અને રશિયા યુદ્ધના શાંતિપૂર્ણ ઉકેલ પર પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે લગભગ ત્રણ દાયકા પહેલા બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર છે. અમેરિકાએ વડાપ્રધાન મોદીની યુક્રેનની મુલાકાતને મહત્વની ગણાવી છે.

આ પહેલા પીએમ મોદીએ પોલેન્ડમાં યુદ્ધના બદલે વાતચીતની કૂટનીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિના પ્રયાસોને સમર્થન આપવા તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત યુક્રેન અને પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતાની સ્થાપના માટે મિત્ર દેશોને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે, કારણ કે યુદ્ધના મેદાનમાં કોઈ સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. વારર્સોમાં પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત બાદ મીડિયા સાથે વાત કરતા મોદીએ કહ્યું કે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ આપણા બધા માટે ઊંડી ચિંતાનો વિષય છે.

પીએમ મોદીની મુલાકાત પર દુનિયાભરની નજર છે

પીએમ મોદીની આ મુલાકાત ઐતિહાસિક છે. 1992માં ભારત અને યુક્રેન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના બાદ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. રશિયા સાથે ચાલી રહેલા યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વની નજર પીએમની આ મુલાકાત પર ટકેલી છે. દરમિયાન યુએનના વડાએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીની યુક્રેનની મુલાકાત યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરશે. યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન દુજારિકે પીએમની મુલાકાત વિશે કહ્યું કે અમે ઘણા રાજ્ય અને સરકારના વડાઓને પ્રદેશની મુલાકાત લેતા જોયા છે (અને) અમને આશા છે કે આ તમામ મુલાકાતો અમને મહાસભાના ઠરાવો, આંતરરાષ્ટ્રીય કાયદા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં મદદ કરશે. સુસંગતતા આપણને સંઘર્ષના અંતની નજીક લાવશે.

વડાપ્રધાન મોદી 22 ઓગસ્ટ ગુરુવારે પોલેન્ડથી યુક્રેન જવા રવાના થયા હતા. ટ્રેનમાં લગભગ 10 કલાકની મુસાફરી કર્યા પછી તેઓ આજે, 23 ઓગસ્ટ (શુક્રવાર) કિવ પહોંચશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટ, યુક્રેનના રાષ્ટ્રીય ધ્વજ દિવસના રોજ યુક્રેનની સત્તાવાર મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન પીએમ મોદી ખાસ કરીને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે, જેમાં તેઓ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરશે. નિવેદન અનુસાર, યુક્રેન અને ભારત વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની પણ આશા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં મોટા ફેરફાર, 1 ઓક્ટોબર પહેલા આ કામ નહીં કરો તો થશે નુકસાન
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Cricket Ban: આ દેશમાં ક્રિકેટ પર લાગશે પ્રતિબંધ! તાલિબાનના સુપ્રીમ લીડરે આપી દીધો આદેશ?
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
Spacewalk: આ અબજોપતિએ રચ્યો ઇતિહાસ! અવકાશમાં કર્યું સ્પેસવોક,અદભૂત વીડિયો આવ્યો સામે
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
America Reservation System: શું અમેરિકામાં પણ કોઈને મળે છે અનામત? જાણો કયા આધારે મળે છે નોકરી
Embed widget