શોધખોળ કરો

Russia Ukraine War: અમેરિકી ઈંટેલિજન્સ ચીફે કર્યો દાવો, પુતિન આ સ્થિતિમાં કરી શકે છે પરમાણુ હથિયારનો ઉપયોગ

રશિયન આર્મીએ યુક્રેનમાં પુરવઠો પહોંચાડવા માટે જરુરી રસ્તાઓ અને આયુધ (ઓર્ડનન્સ) પરિવહનને ખોરવી દેવાના પ્રયાસમાં ઓડેસાના મહત્વના દરિયાકાંઠે હુમલો કર્યો છે.

Russia Ukraine War: અમેરિકાના ઇન્ટેલિજન્સ ચીફે દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ત્યારે જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે જ્યારે રશિયા સામે તેના અસ્તિત્વનું જોખમ હશે. ન્યુઝ એજન્સી AFPના અહેવાલ અનુસાર, ઇન્ટેલિજન્સ ચીફે એમ પણ કહ્યું કે, પુતિન યુદ્ધને ડોનબાસથી આગળ ટ્રાન્સનિસ્ટ્રિયામાં લઈ જવા માટે કટિબદ્ધ છે અને પુતિન લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તેવી યોજના બનાવી રહ્યા છે. યુએસ ઇન્ટેલિજન્સ ચીફના જણાવ્યા અનુસાર, પુતિન યુદ્ધના પ્રયાસોને સમર્થન આપવા માટે રશિયામાં માર્શલ લો લાગુ કરી શકે છે.

આ દરમિયાન, રશિયન આર્મીએ યુક્રેનમાં પુરવઠો પહોંચાડવા માટે જરુરી રસ્તાઓ અને આયુધ (ઓર્ડનન્સ) પરિવહનને ખોરવી દેવાના પ્રયાસમાં ઓડેસાના મહત્વના દરિયાકાંઠે હુમલો કર્યો છે. યુક્રેનિયન સૈન્યએ મંગળવારે જણાવ્યું હતું કે, રશિયન સેનાએ એક દિવસ પહેલાં ઓડેસાના કાળા સમુદ્રના બંદર પર સાત હવાઈ મિસાઇલો છોડી હતી, જેમાં એક શોપિંગ સેન્ટર અને ત્યાં એક વેરહાઉસને નિશાન બનાવ્યું હતું. સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હતા.

યુક્રેનનો દાવો - મોસ્કોએ આ હથિયારોનો ઉપયોગ કર્યોઃ
યુક્રેન દાવો કર્યો છે કે, સોવિયેત કાળના કેટલાક હથિયારોનો ઉપયોગ રશિયાએ કર્યો હતો પરંતુ તેમનું નિશાન બરાબર નહોતું રહ્યું. જો કે, યુક્રેનના ઇન્સ્ટિટ્યુટ ફોર ડિફેન્સ સ્ટ્રેટેજીએ જણાવ્યું હતું કે, મોસ્કોએ ઓડેસા સામે કેટલાક ચોકસાઇ પૂર્વક નિશાન લગાવી શકે તેવા શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો હતો. યુક્રેન, બ્રિટન અને અમેરિકાના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, રશિયા તેના સટીક નિશાનો લગાવતા હથિયારોનો ભંડાર વધારી રહ્યું છે.

મારીયુપોલની વાત કરીએ તો હાલ મારીયુપોલમાં એક સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા નાગરિકોના છેલ્લા જથ્થાને બચાવ્યાના કેટલાક દિવસો પછી અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 100 લોકો હજુ પણ ભૂગર્ભ ટનલમાં ફસાયેલા હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget