શોધખોળ કરો

Russia Ukraine War: રશિયાના 15 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા, 509 રશિયન ટેંક કરી તબાહઃ યુક્રેનનો દાવો

Russia Ukraine War: યુએન શરણાર્થી એજન્સીનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી 35 લાખથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 15,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વિદેશ મંત્રાલયે દાવો કર્યો કે, "કુલ 99 એરક્રાફ્ટ, 123 હેલિકોપ્ટર, 509 ટેન્ક, 24 UAV, 15 ખાસ સાધનો, 1000 વાહનો, 45 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ્સ, 1556 અલગ-અલગ સશસ્ત્ર વાહનોને નષ્ટ કરવામાં આવ્યા છે.

યુક્રેનનું વિદેશ મંત્રાલય સતત આવી ટ્વિટ કરીને યુક્રેનિયન દળો દ્વારા રશિયાને યુદ્ધમાં થયેલા નુકસાનની માહિતી આપે છે. જો કે, આ ડેટાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને યુક્રેનને થયેલા નુકસાનનો ડેટા પણ અસ્પષ્ટ છે.

ઝેલેન્સકીએ કહ્યું કે પુતિન સાથે વાત કરવા તૈયાર છે

સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે સીધી શાંતિ વાટાઘાટોની તેમની ઓફરને પુનરાવર્તિત કરી હતી. ઝેલેન્સકીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે "કોઈપણ ફોર્મેટમાં" ચર્ચા કરવા માટે પુટિન સાથે મળવા માટે તૈયાર છે.

35 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું

યુએન શરણાર્થી એજન્સીનું કહેવું છે કે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદથી 35 લાખથી વધુ લોકોએ દેશ છોડી દીધો છે. બીજા વિશ્વ યુદ્ધ પછી શરણાર્થીઓની સંખ્યા સહિત વિવિધ રીતે યુરોપ માટે આ સૌથી મોટી શરણાર્થી કટોકટી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે 35.30 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે. તેમાંથી પોલેન્ડે સૌથી વધુ 21 લાખ લોકોને આશ્રય આપ્યો છે. તે પછી રોમાનિયાએ 5.40 લાખ લોકોને આશ્રય આપ્યો છે અને મોલ્ડોવાએ 3.67 લાખથી વધુ લોકોને આશ્રય આપ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp AsmitaHun To Bolish | નદી કે ગટર? | Abp AsmitaAmreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
'30 વર્ષથી જેલમાં છું, રાજીવ ગાંધીના દોષિતોને છોડી દીધા તો મને કેમ નહીં?', કેદીની વાત સાંભળતાં જ સુપ્રીમ કોર્ટે....
Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો
Myths Vs Facts: ટ્રેન્ડિંગ ડાયટ પ્લાનથી ઝડપથી ઘટાડી રહ્યા છો વજન તો જાણી લો આ ચોંકાવનારી વાત, બાદમાં થશે પસ્તાવો
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર,  મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર, મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
'અનેક સ્વિસ એકાઉન્ટ્સમાં જમા 31 કરોડ ડૉલર ફ્રીઝ', હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવ્યા નવા આરોપ
'અનેક સ્વિસ એકાઉન્ટ્સમાં જમા 31 કરોડ ડૉલર ફ્રીઝ', હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર લગાવ્યા નવા આરોપ
Embed widget