શોધખોળ કરો

HMP વાયરસ સાથે આ ખતરનાક બીમારીની દસ્તક, નોંધાયો કેસ, માઇકોપ્લાજ્માએ વધારી ચિંતા

Mycoplasma Pneumonia: નિષ્ણાતોએ માસ્ક પહેરવા સહિતના ચેપ નિવારણ પગલાંના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે ઈન્ફલ્યુએન્ઝા પણ વ્યાપકપણે ફેલાઇ રહ્યો છે.

Mycoplasma Pneumonia Cases In Japan: જાપાનમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા દાયકાની સરખામણીમાં દર્દીઓની સંખ્યા સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફેક્શન ડિસીઝના જણાવ્યા મુજબ, 12 જાન્યુઆરી સુધીમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના દર્દીઓની સાપ્તાહિક સરેરાશ સંખ્યા 1.11 પર પહોંચી હતી, જે અગાઉના સપ્તાહની સરખામણીએ 0.34 નો વધારો છે. આ છેલ્લા દાયકામાં સૌથી વધુ સરેરાશ છે.

 માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ બાળકોમાં સામાન્ય ચેપ છે. તેમાં તાવ, થાક, માથાનો દુખાવો અને સતત ઉધરસ જેવા લક્ષણો છે. ગંભીર કિસ્સાઓમાં તે ન્યુમોનિયાનું કારણ બની શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. વ્યક્તિ બેક્ટેરિયાના સંપર્કમાં આવે તે પછી લક્ષણો દેખાવા માટે એકથી ચાર અઠવાડિયા લાગી શકે છે. લક્ષણો કેટલાક અઠવાડિયા સુધી ટકી શકે છે.

 તે જ સમયે, Erythema Infectiosum રોગ પણ વધી રહ્યો છે. તે શરદી જેવા લક્ષણોથી શરૂ થાય છે અને પછી ગાલ પર લાલ ફોલ્લીઓ દેખાય છે.

 દેશભરની લગભગ 3,000 તબીબી સંસ્થાઓના અહેવાલો અનુસાર, 12 જાન્યુઆરીએ  હોસ્પિટલ દીઠ સરેરાશ 0.94 કેસ નોંધાયા હતા, જ્યારે એક સપ્તાહ અગાઉ હોસ્પિટલ દીઠ 0.78 કેસ નોંધાયા હતા, એમ સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે.

નિષ્ણાતોએ માસ્ક પહેરવા સહિતના ચેપ નિવારણ પગલાંના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે ઈન્ફલ્યુએન્ઝા પણ વ્યાપકપણે ફેલાઈ રહ્યો છે. M. ન્યુમોનિયા શ્વાસશ્વોસ દ્રારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે.

 આ ચેપ સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં થાય છે, પરંતુ આખું વર્ષ પણ થઈ શકે છે. અંદાજો સૂચવે છે કે દર વર્ષે યુ.એસ.ની લગભગ એક ટકા વસ્તી ચેપગ્રસ્ત થાય છે. ચેપની વાસ્તવિક સંખ્યા નોંધાયેલા કેસો કરતાં ઘણી વધારે હોઈ શકે છે કારણ કે ચેપથી હળવી બીમારી થાય છે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

 સેના, હોસ્પિટલો, નર્સિંગ હોમ વગેરેમાં પણ માયકોપ્લાઝમા ચેપનો  પ્રકોપ જોવા મળ્યો છે. માયકોપ્લાઝ્માથી સંક્રમિત લોકોમાંથી માત્ર પાંચથી દસ ટકા લોકોને જ ન્યુમોનિયા થાય છે.                                                    

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget