શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Fasal Bima Yojana: પાક ખરાબ થઈ જાય તો કેટલો મળે છે વીમો? કેવી રીતે કરી શકો છો અરજી
PM Fasal Bima Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશભરના કરોડો ખેડૂતો તેનો લાભ લે છે.
![PM Fasal Bima Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશભરના કરોડો ખેડૂતો તેનો લાભ લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/d72020d082798aad4f256161f08e0eb3170687622397476_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખેડૂતો તેમના પાક માટે ઘણા મહિનાઓ સુધી સખત મહેનત કરે છે અને તે પાક્યા પછી તેમને તેના પર નફો મળે છે.
1/6
![ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે, ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/3bb897f5270e6364aefd5c674f6ab0e79ec77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે, ક્યારેક દુષ્કાળ પડે છે તો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થઈ જાય છે.
2/6
![આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને છે. જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/aabf55ff73b482bd162d67a3de14984a90aae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક વીમા યોજના આશીર્વાદ રૂપ બને છે. જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે.
3/6
![આ યોજનામાં ખેડૂતો ઓછા પ્રીમિયમ ભરીને તેમના પાકનો વીમો લે છે.જો પાકને કોઈ નુકસાન થાય તો તેમને સંપૂર્ણ વળતર મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/aabf55ff73b482bd162d67a3de14984a058bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યોજનામાં ખેડૂતો ઓછા પ્રીમિયમ ભરીને તેમના પાકનો વીમો લે છે.જો પાકને કોઈ નુકસાન થાય તો તેમને સંપૂર્ણ વળતર મળે છે.
4/6
![આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારે પહેલા વીમામાં નોંધણી કરાવવી પડશે, આ માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ બેંકમાં જઈને નોંધણી કરાવી શકે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/dfdf92545b604c5b00bdee47b905003f7241d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારે પહેલા વીમામાં નોંધણી કરાવવી પડશે, આ માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ બેંકમાં જઈને નોંધણી કરાવી શકે છે.
5/6
![પાકને નુકસાન થવા પર તમારે 72 કલાકની અંદર કૃષિ વિભાગને તેની જાણ કરવાની રહેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/fa9f2366e03711700f59814d08d22a753b783.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકને નુકસાન થવા પર તમારે 72 કલાકની અંદર કૃષિ વિભાગને તેની જાણ કરવાની રહેશે.
6/6
![ત્યારબાદ તમારી પાસેથી તમામ પ્રકારની માહિતી માંગવામાં આવશે. જો દાવો સાચો જણાશે, તો તમને વીમો મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/a2917e3397dac451ebef462abd132fa70abd7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યારબાદ તમારી પાસેથી તમામ પ્રકારની માહિતી માંગવામાં આવશે. જો દાવો સાચો જણાશે, તો તમને વીમો મળશે.
Published at : 02 Feb 2024 05:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)