શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad Rathyatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, જુઓ તસવીરો
Rath Yatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક 146મી રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરજનોને દર્શન આપવા નીકળ્યા છે.
અમદાવાદ રથયાત્રા
1/6
![ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભગવાન જગન્નાથ 72 વર્ષ પછી નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે.
2/6
![બહેન સુભુદ્રાજી દેવદલન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બહેન સુભુદ્રાજી દેવદલન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે.
3/6
![અમદાવાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અમદાવાદ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.
4/6
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કરી ભગવાન જગન્નાથજીની મંગળા આરતીના દર્શન કર્યા હતા.
5/6
![મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધી કરી હતી. . મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધી કરી હતી. . મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.
6/6
![રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
Published at : 20 Jun 2023 10:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)