શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Salangpur Hanuman: અમિત શાહે કર્યા કિંગ ઓફ સાળંગપુરના દર્શન, જુઓ તસવીરો
Salangpur Hanuman: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજે આ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે.
![Salangpur Hanuman: હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આજે આ પર્વની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/b10ba7a510bb41b20e284c5a1442c6be168076176126076_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમિત શાહ
1/8
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હનુમાન જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લાના સારંગપુર મંદિર ખાતે ગઈકાલે અનાવરણ કરાયેલી ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું પૂજન અને દર્શન કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/fca5fbb2a9eb5df644383cc71de3919170118.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હનુમાન જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લાના સારંગપુર મંદિર ખાતે ગઈકાલે અનાવરણ કરાયેલી ભગવાન હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું પૂજન અને દર્શન કર્યા હતા.
2/8
![હનુમાનજીની ભવ્ય પ્રતિમાની તક્તિનું અનાવરણ કરતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/29f57ce290bba267ce2e4083bfd1a61a11f67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાનજીની ભવ્ય પ્રતિમાની તક્તિનું અનાવરણ કરતાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ.
3/8
![તેમની સાથે તેમના પત્ની પણ હતા. જે પછી તેમણે સહ પરિવાર હનુમાનજીની પૂજા કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/ce03fe2a4e7b0978cb963b698629c9cfeae9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમની સાથે તેમના પત્ની પણ હતા. જે પછી તેમણે સહ પરિવાર હનુમાનજીની પૂજા કરી હતી.
4/8
![હનુમાન દાદાની આરાધના કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/209ccb34567ef9f3d9bbf656b784d882e7c0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાન દાદાની આરાધના કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ.
5/8
![5 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/4bd1f9e01cabd199eae5c0638228dafda9207.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5 એપ્રિલના રોજ બોટાદના સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાનું અનાવરણ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું.
6/8
![કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/5021a78c111a464c5db1f624be0a279f045d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા સાળંગપુર હનુમાનજી હવે ‘કિંગ ઓફ સાળંગપુર’ના નામથી ઓળખાશે.
7/8
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/7f68bd718d064c650261159c2cf966385ecfb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
8/8
![કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/d0097dce39cd6698ff8ef57b1b7c0699059cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Published at : 06 Apr 2023 11:50 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)