શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ભીમ અગિયારસ પર કરાયો અદભૂત શણગાર, જુઓ તસવીરો
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/11/fe3a025f6af6d75c933a43ce2aa44690_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કર કરવામાં આવ્યો
1/6
![સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ તથા શનિવારના પવિત્ર દિન નિમિતે તા. 11-06-2022ના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કર કરવામાં આવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/11/3c9d77d2d0b0c27bc7f718c14ce36e40dc66f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ તથા શનિવારના પવિત્ર દિન નિમિતે તા. 11-06-2022ના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કર કરવામાં આવ્યો હતો.
2/6
![આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આજના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
3/6
![સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને હજારીગલ,મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
સવારે 5.30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને હજારીગલ,મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરી સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
4/6
![બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા સાહેબ તેમજ પોલીસ દ્વારા દાદાને બપોરે 11.15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા સાહેબ તેમજ પોલીસ દ્વારા દાદાને બપોરે 11.15 કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેનો હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
5/6
![વહેલી સવારથી જ સારંગપુરમાં ભક્તો ઉમટી પડ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
વહેલી સવારથી જ સારંગપુરમાં ભક્તો ઉમટી પડ્યા હતા.
6/6
![દાદાને અદભૂત શણગાર જોઈને ભક્તો ભાવ વિભોર થયા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દાદાને અદભૂત શણગાર જોઈને ભક્તો ભાવ વિભોર થયા હતા.
Published at : 11 Jun 2022 12:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)