શોધખોળ કરો
Navratri Vrat Parana 2025: નવરાત્રિ વ્રત પારાયણના જાણો નિયમ, એક ભૂલથી 9 દિવસનું વ્રત જશે નિષ્ફળ
Navratri Vrat Parana 2025: નવરાત્રીના પારણા કરતી વખતે આ નિયમનું પાલન કરવાનું ભૂલશો નહિ
પ્રતીકાત્મક તસવીર
1/7

Navratri Vrat Parana 2025: નવરાત્રીના 9 દિવસના ઉપવાસ નવમી તિથિના રોજ સમાપ્ત થાય છે. જો તમે પૂર્ણ ભક્તિ સાથે ઉપવાસ કર્યા પછી પૂર્ણ પરિણામ મેળવવા માંગતા હોવ તો ઉપવાસ કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો.
2/7

ચૈત્ર નવરાત્રિનું વ્રત 6 એપ્રિલ 2025ના રોજ મહાનવમી તિથિના સમાપન પછી તોડવામાં આવશે. આ દિવસે નવમી તિથિ સાંજે 7.22 કલાકે સમાપ્ત થશે.
Published at : 05 Apr 2025 10:55 AM (IST)
આગળ જુઓ





















