શોધખોળ કરો

Navratri Vrat Parana 2025: નવરાત્રિ વ્રત પારાયણના જાણો નિયમ, એક ભૂલથી 9 દિવસનું વ્રત જશે નિષ્ફળ

Navratri Vrat Parana 2025: નવરાત્રીના પારણા કરતી વખતે આ નિયમનું પાલન કરવાનું ભૂલશો નહિ

Navratri Vrat Parana 2025: નવરાત્રીના પારણા કરતી વખતે આ નિયમનું પાલન કરવાનું ભૂલશો નહિ

પ્રતીકાત્મક તસવીર

1/7
Navratri Vrat Parana 2025: નવરાત્રીના 9 દિવસના ઉપવાસ નવમી તિથિના રોજ સમાપ્ત થાય છે. જો તમે પૂર્ણ ભક્તિ સાથે ઉપવાસ કર્યા પછી પૂર્ણ પરિણામ મેળવવા માંગતા હોવ તો ઉપવાસ કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો.
Navratri Vrat Parana 2025: નવરાત્રીના 9 દિવસના ઉપવાસ નવમી તિથિના રોજ સમાપ્ત થાય છે. જો તમે પૂર્ણ ભક્તિ સાથે ઉપવાસ કર્યા પછી પૂર્ણ પરિણામ મેળવવા માંગતા હોવ તો ઉપવાસ કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો.
2/7
ચૈત્ર નવરાત્રિનું વ્રત 6 એપ્રિલ 2025ના રોજ મહાનવમી તિથિના સમાપન પછી તોડવામાં આવશે. આ દિવસે નવમી તિથિ સાંજે 7.22 કલાકે સમાપ્ત થશે.
ચૈત્ર નવરાત્રિનું વ્રત 6 એપ્રિલ 2025ના રોજ મહાનવમી તિથિના સમાપન પછી તોડવામાં આવશે. આ દિવસે નવમી તિથિ સાંજે 7.22 કલાકે સમાપ્ત થશે.
3/7
માન્યતા અનુસાર, કેટલાક લોકો નવરાત્રિનું વ્રત રાત્રે નહીં પરંતુ ઉદયતિથિ પર રાખે છે. આવી સ્થિતિમાં, તે લોકો 7 એપ્રિલ 2025ના રોજ દશમી તિથિના રોજ સવારે 6.04 વાગ્યે ઉપવાસ તોડી શકે છે.
માન્યતા અનુસાર, કેટલાક લોકો નવરાત્રિનું વ્રત રાત્રે નહીં પરંતુ ઉદયતિથિ પર રાખે છે. આવી સ્થિતિમાં, તે લોકો 7 એપ્રિલ 2025ના રોજ દશમી તિથિના રોજ સવારે 6.04 વાગ્યે ઉપવાસ તોડી શકે છે.
4/7
નવરાત્રિના વ્રત તોડતા પહેલા કન્યા પૂજન અને હવન અવશ્ય કરવું જોઈએ. આ માત્ર શુભ જ નથી પરંતુ વ્રતનું સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત કરવા માટે પણ જરૂરી માનવામાં આવે છે.
નવરાત્રિના વ્રત તોડતા પહેલા કન્યા પૂજન અને હવન અવશ્ય કરવું જોઈએ. આ માત્ર શુભ જ નથી પરંતુ વ્રતનું સંપૂર્ણ પુણ્ય પ્રાપ્ત કરવા માટે પણ જરૂરી માનવામાં આવે છે.
5/7
નવમીના દિવસે દેવી માતાને હલવો, પુરી, ચણા ચઢાવો અને તે જ ભોજન કન્યાઓને પણ ખવડાવો. ધ્યાનમાં રાખો કે ભોજનમાં લસણ અને ડુંગળી ન હોવી જોઈએ, નહીં તો ઉપવાસનું પરિણામ નહીં મળે.
નવમીના દિવસે દેવી માતાને હલવો, પુરી, ચણા ચઢાવો અને તે જ ભોજન કન્યાઓને પણ ખવડાવો. ધ્યાનમાં રાખો કે ભોજનમાં લસણ અને ડુંગળી ન હોવી જોઈએ, નહીં તો ઉપવાસનું પરિણામ નહીં મળે.
6/7
નવમીના દિવસે કન્યા ભોજ બાદ જ વ્રત તોડવું જોઈએ, આ માટે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને રસોડામાં જાઓ. રસોડાને સારી રીતે સાફ કરો. રસોઇ કરો, થાળ માતાને ધરાવો અને કન્યાની પૂજન કરીને ભોજ પીરશો
નવમીના દિવસે કન્યા ભોજ બાદ જ વ્રત તોડવું જોઈએ, આ માટે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને રસોડામાં જાઓ. રસોડાને સારી રીતે સાફ કરો. રસોઇ કરો, થાળ માતાને ધરાવો અને કન્યાની પૂજન કરીને ભોજ પીરશો
7/7
બપોર સુધી કન્યાને ભોજન પીરસ્યા પછી હવન કરો અને રાત્રે નવમી તિથિની સમાપ્તિ પછી ભોજન કરો. આ દિવસે ભૂલથી પણ કોઈને વાસી ખોરાક કે અનાજ ન આપો, તમારા દ્વારે આવનાર પશુ-પંખી કે જરૂરિયાતમંદ લોકોને પણ તાજો તૈયાર ખોરાક ખવડાવો. એવું કહેવાય છે કે દેવી માતા તમારા ઘરે કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. કોઈના પ્રત્યે દ્વેષ રાખશો નહીં.
બપોર સુધી કન્યાને ભોજન પીરસ્યા પછી હવન કરો અને રાત્રે નવમી તિથિની સમાપ્તિ પછી ભોજન કરો. આ દિવસે ભૂલથી પણ કોઈને વાસી ખોરાક કે અનાજ ન આપો, તમારા દ્વારે આવનાર પશુ-પંખી કે જરૂરિયાતમંદ લોકોને પણ તાજો તૈયાર ખોરાક ખવડાવો. એવું કહેવાય છે કે દેવી માતા તમારા ઘરે કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે. કોઈના પ્રત્યે દ્વેષ રાખશો નહીં.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો  ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો  ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Panchmahal: પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ખુલાસો, વર્ષ 2024માં 600થી વધુ લગ્નની થઈ નોંધણી
Embed widget